________________
મ. મેં. ૮
શ્રી કુમારપાળ રાસ.
૧૧૮
કાલે મરણ સારથપતિ થાય, તપબલિં હુઉ જેગ રાય; હત્યા માટઈ નર વાંઝીઓ, જેસંગદે હુઉં જ્યત૬. ૮૨ પશુ પંખી માણસ તણુક, જે નર બાલિક તેહનાં હણ વલી વિગ કરઈ નરનારિ, નુ હઈ છેરૂ તે ઘરિબારિ. ૮૩ જો હુઈ તે છવાઈ નહી, પાપથી સતા નો હઈ કહી; તેણઈ કારર્ણિનર ચેત આપ, જેસંગ વાંઝીઉ પૂર્વ પાપ. ૮૪ હવઈ કહે નરવીર કથાય, વાર્દિ મુનિ મેલાપક થાય; થશેભદ્ર સુરિ કહઈ થાય, ધર્મ વિના ભવ આલિ જાય. ૮૫ દયા દાન દમ પરઉપગાર, સીલ વિના નર એ અવતાર, પૂજા પરમપુરૂષનું નામ, નિમુણ્યા ઈસતણું ગુણગ્રામ. ૮૬ વચનસાર વિનય નહી જીહાં, ઉપશમ નહીં આખા ભવમાંહિં; ૨શુદ્ધગુરૂ સંગ કિમઈનવિથયો, બયલ પરિ તેહને ભવ ગ. (૭
બયલ કહઈ સુણે મુનિવર, મુઝમાં ગુણ બિઈ યાર, નિર્ગુણ જમલે મમ કરે, તાણું વિષમ સુભાર. ૮૮ "
કવિત્ત. વિષમ ભાર જોતરી, સકલ પૃથવી પણિ ; શાલિ લિ નવ જવારી, નીપાઈ અન ઘરિ રે! રાજ ઋદ્ધિ સિણગાર, ધોરી ઉપમાજ અંગિઈ; ઈસ, ચઢઈ મુઝ પીઠ, જગત્ર જસ પાયે લાગઇ; વિવાહ વાઇન જન જતાં, મુઝ વિણ કિલાં ચાલે નહીં, નિચાનરનઈ તાલિ, યશભદ્ર આંણો નહીં. ૮૮
વૃષભ વચન શ્રવણે સુણી, ગુરૂ કહઈ વચન કહ્યું ખરું; ગુણ અંગિઈ નહી એક, તે નર પણે કુતિરે. ૮૦
૧ વરી. ૨ સદ. દ રથ. ૪ કહી. ૫ કહી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org