________________
આ
કા.
૧૧૪
અષભદાસ કવિ કૃત. શાસ્ત્ર માંહિ કહ્યું છે જેય, કઈક ટાલીઓ નિધન હોય; કેક મૂરખિ નર દંતાલ, કઈક કાણો નર સુકુમાલ. ૨૪ કોઈક ગીતવતી હુઈ સતી, તેણઈ નાદિ ને બેઈ જતી; બહારગારી નર સ્ત્રી અવગુણુઈ, ન કરાઈ રાગ નઈ કાને સુણઈ. ૨૫ પંગુલ જે સતી સુણીનાદ, તે કામિ કીધું ઉન્માદ; પંગુલ નઈ પ્રાર્થના કરી, સ્વામી રહઈ મુઝ અંગિધરી. ૨૬ પંગુલ કહઈ સાંભલી સુક્ષીણ રૂપ હણનેં કયા ખીણ; મુઝ સર્જિં તુઝ કિસ્યો સનેહ, મારું કામ નહી સહી એહ. રા. દીન વચન ભાઈ સ્ત્રી ત્યાંહ, દસ અંગુલી દીઈ મુખમહં;
સ્વામી સતી વચન મમ ઠેલી, કડપણું હઈઆનું મેલિય. ૮ રણ સંગ્રામિં પાલા ધસઈ, રસીહ દેખી નવિ પાછા ખસઈ; પણિ તેણે કામ નવિછોજાય, સ્ત્રી આગલિ તે છોલી થાય. ૨૮ પંચ અગનિ નર સાધઈ જેહ, કરવતિ કાયા કષ્ટ દેહ; મસ્ત પૂજા કરઈ નર વલી, સ્ત્રી સંગિઈ તે જાઈ ગલી. ૩૦ આતાપના લીઇ બાર માસ, જે નરનો વનમાં િવાસ; માહાતપીઓ ખટમહિનેજમઈ, તે પણિ નારી વચને ગમઈ. ૩૧ નારી વચને ચૂકે પંગુ, સતીશું આપ વિટાવ્યું અંગ; કરી કરમ નઈ આવી તિહાં, નિજ ભરતારનું સબ જીહા. ૩૨ સતી ચરિત્ર સઘળું જે થયું, સોય સકલ રાજાઈ લડ્યું એણઈ અવસરિ દૂઉ પ્રભાત, સમસાનઈ આવ્યો નરનાથ. ૩૩ બિઈ કરજોડિ વાર) નારી. કાંતુ પઈસઈ અગનિ મઝારિ, મમબલિ બાઈ રહઈ જીવતી, તુઝ ચરણે હુ લાગું સતી. ૩૪ કુમારપાલ નૃપ વારઈ આપ, નિજ હત્યાનું મોટું પાપ; પાંપિં છવ ન હઈ સુખી, ચિહું ગતિ માંહિં તેરિઉ દૂખી. ૩૫
૧ નર. ૨ નજે,
ઝાર;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org