________________
ભ. . ૮ શ્રી કુમારપાળ રાસ. - ૮૮ સુપુરૂષ તે સહી, ન , સુગ મનમાં નહીં;
પાપ કરતે મનમાં સંકાય; સંસાર બીહતે રહઈ, દેષ નિજ મુખિ કહેઈ,
તે નર મુગતિમાં કાં ન જાયન. ૫૭ નારિયું નિત રમાઈ, કામ વિરસ્ય ગઈ,
જીવ હણુન્ત સબલ ઘૂજઇ, પાપ પરિગ્રહ ઘણો, મેલતાં નવિ બીહઈ સેય ભવિગણય બૂઝઈ તેહનઈ મુગતિને સેર સૂઝન. ૫૮ કામ પુણ્યનું કરઈ, નિબંસપણું આદરઈ,
જતનનું ઉપગરણ ન રખિ, વરત મયલાં કરઈ, સંક મનિ નવિ ધર, સેય(કમ)મુગતિનેમાગચાખઈ, જાતા રહ્યાં છવ પાખઈ–ન. પ૮
સાગપરિ મન સરલ બહુ, સ્વામી હેમ સરિંજ પુનિમ થાપી કારણિ, મનિધરી આણંદ. ૬૦ મિછા દુકકડ દેઈ કરી, હુઈઉ મુનિવર નિકલંક; સેય પુરૂષ હલૂઓ સહી, દોષ ઠામ ધરઈ સંક. ૧ સુપુરૂષ જાણું નૃપ ભણે, સુણુિં તું મુનિવર હેમ; જૈન ધર્મ) ઉપરિ શવને, દેષ ઘણે તે કેમ. ૬૨
હાલ,
રાગ-આશાઉરી–પાંડવ પાંચ પ્રગટ થયા એ–દેશી.
રાગ-વિરાડી તથા –સામેરી. હેમ કહઈ નૃપ સાંભલએ, એક દિન ઋષભજીણુંદ રે; નયરી અધ્યા નઈ વનિ, સમોસર્યા ગુણવંત રે-હે. ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org