________________
૨૭
વચમાં પણ આપણા ચાલુ દુર્લક્ષને લીધે કેટલુંક વધારે નહતું થયું, અથવા તે ૧૦૦૦ લગી હતું પણ હવે નથી એ દશાને પામ્યું. તે પ્રમાણે જ બીજા ત્રીશ ચાળીશ વર્ષમાં પણ થવાનું. તે આ ટૂંકા પ્રવેશક * ની ગુજરાતી ભાષાપડિતોને “જુગલ કર જોડ” આજીજી આટલી જ કેકાલ-અજગરે બે ય પગ તે ગળ્યા છે એવી હાલબેહાલ આ બીચારી સરસ્વતીને રક્ષણ માટે તેમણે નાખ્યાનમાંનું પારધિકૃત્ય કરવાને બનતા વેગે ધાવું. પૂણા, તા. ૩ માર્ચ ૧૮ર૭.
બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
* આ પ્રવેશ નિમિત્ત જૈન સાહિત્યની એક લઘુ સેવા કરવાને પ્રસંગ આપવા માટે છે. રા. જીવનચંદ સાકરચંદ કરીને આભારી છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org