________________
૨૨૪ ઋષભદાસ કવિ કૃત.
આ. કા. ચઉપઈ. બીજઇ વ્રત જુઠું પરિહરઈ, પંચ મૃષાની અગડજ કરઈ; કન્યાલી ભેમાલી ગાય, કુડું કિમઈ ન લઈ રાય. ૭૮ કૂડી સાખી ન દેઉ ખરી, ધર્મ કાજી મઈ જચણ કરી; થાપણુમે સેય નિષેધ, તે નવિ રાખઈ જાણું વેદ. ૭૮ પંચ અતિચાર તજી ભૂપાલ, સહસાકાર ન દીજઈ આલ; પરના મર્મ પ્રકાસી દીધ, સ્વદારામંત્ર ભેદ ન કીધ. ૮૦ ચઉથઈ જુઠઉ તે ઉપદેશ, કૂડા લેખ લખ્યા પરદેસ; એ અતિચાર ટાલઇ સહી, ન ટલઇ તે તસ જયણું કહી. ૮૧
નામ કર્યું કે
થાપામી નું
શ્રીજીનવર મુખિ ઈમ કહઈ મૃષા સમું નહીં પાપ, વ્રત ત્રિજઈ ચોરી તજે, વારૂ આતમ આપ ૮૨
ચઉપઈ. ‘ત્રીજઈ ભૂલ અદત્તાદાન, તેણઈ થાનક નૃપ ચોખું ધ્યાન; વાટપાડું નવિ ખાતર દીઉં, ગાંઠ છોડી નઈ નવિ લીઉં. ૮૩ - દાણ તણું નવિ માંનજ કહિઉં, સોય વચન રતે મીંઠઇ રહ્યું પથઈ ભૂમિ પડયું લાભાઈ, નિઈ તે ધન નવિ રાખીઇ. મંદિર હાટ અનઈ મહીમાંહિં, બહુ લખમી જે દીસ તિહાં; સેય ધન પુણ્ય થાનક કરું, પરની લક્ષ્મી હું નવિ હરૂ. ૮૫ પાંચ અતિ ચાર એહના કહું, ચેર તણું આપ્યું નવિ ગ્રહું; ન દીઉં સંબલ ચેરહ તણુઈ, વસ્તુ ભેલ નહી લાભજ ઘણઈ. ૮૬
૧ દે. ૨ પાણ. ૩ ઘરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org