________________
મ. મિ. ૮
શ્રી કુમારપાળ રાસ. અટું વિમાસઈ આતમ સાખિ, જીમતિમ પર પ્રાંણિનઈ રાખિ; તન ધન પ્રાણ તેહ શુભ ખાજી, જે આવ્યું નૃપતિનઈ કાજી. ૭ પરકાછિ હુ વર્ધમાન, ભૂજંગ ડસંતાં એનું ધ્યાન; સુકોસલ નિજ તાતહ કાઈ, તેણઈ નિજ પ્રાંણ કર્યા તા. ૧૮ મુનિ મેતારજ આગે હો, પરકાજે તે મુનિવર મુઓ; મેઘરથ રાજાપરતનિ જોય, પર અરથ કાયા દે સોય. ૬૯ સંધ કુમાર આવ્યા પરકામિ, ગજ હોપાએ રહ્યા ઠામ; વિક્રમ પરદુખ ભંજણ કહ્યું, તે તસ જગમાં નામ જ રહે. ૭૦ વાંમણ મિત્ર પશુપરિ થયે, મુનિસુવ્રત પરકા ગયે. હું પરકાછુિં આવું આજ, આપે મ કોડાઈ ખાજ. ૭૧ દેહધર્મ તે એહવો અછઈ અંતિ! કાયા વિણસઈ પડઈ; સડણ પણ વિદ્ધસણ પણું, જરા ગતણું દુખ ઘણું. ૭ર સનતભાર સરીખા જેહ. સાત રોગ ખિણ પગટયા તેહ; ચંપા નગરી નૃપ શ્રીપાલ, કઢી દેહ થયે તતકાલ. ૭૩ ઉદાઈ રાજઋષિનઈ જોઈ, સબલ રંગ તસ અંગિ હેઈ, પુંડરીક રાજા જે કહ્યા, ખિણમાં દેહ તસ વિણસી ગયો. ૭૪ અરૂં વિમાસી પૃથ્વીરાય, શત્રે તિહાં છે નિજ પાય; ચમ મસ મકોડા મુખિ. ભૂપઈ અલગો મુ સુખિં . અસી દયા નર કુમરનિરંદ, કિશું વખાણુઈ કવિ મતિમંદ એક ભાગુણ કહ્યા ન જાય, દયારૂપ ઘડે એ રાય.
દયા રૂપે રાજા ઘડ, મુખિ ન કહઈ મારિ;
પહઈલું વ્રત ઈમ પાલતે, બીજઈ મૃષા નિવારી. ૧ જેણઈ. ૨ શેલ. ૩ -
૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org