________________
શ્રી કુમારપાળ, રાસ.
: ૨૧૮
થલચર કહે છનવર વડે, જેણે કહિઓ કરૂણું ધર્મ; પંખી કહઈ મુઝ ગુરૂ વડે, જેણે સમઝાવ્યો મર્મ. ૩૭ પંખી વાદજ ટાલવા, તિહાં બે કવિરાજ કરઈ કરાવઈ અનુમોદતાં, લાભ સરીખો . થાય. ૩૮ ૧અબો રે તે ભલો, સીઓ તે ગુણવત; ફલહ ચખાવઈ તેહ ગુણી, ત્રિણ નર માતંત. ૩૮ એણે વચને પંખી હસ્યા, લાગી કવિઅણુ પાય; શ્રી છન હેમ નરપતિતણું, નિત્ય પશુઓ ગુણ ગાય. ૪૦ કીર્તિ જગમાં વિસ્તરી, કુમારપાલ ગુણવંત; અઢાર કેસમાંહિ વલી, ન હણુઈ પ્રાણું જત. ૪૧
ઢાલ.
પદ્મરથ રાય વીતી શકાપુરી રાજીએ-એ દેશી-રાગ-મારૂણું.
જીવ ન મારે કઈ વલી દેશ અઢારમારે; વાધી પુણ્ય દયાય; જીવ જત હણઈ કે પરદેશમાંરે; તે દૂખ સબલુ રાય–રયડ નરપતીરે-આંકણ. કાસી દેસમાં વાણારસી નગરી ભલીરે; નૃપ પુગલ જયચંદ; જેયણ સાતસઈ રાજ્ય કરઈ નર ચિહું પાંસેરે; જેહો ગગનિ દિણંદ. : આર સહઈ ગયવર ગાજઇ બારણઈરે; સાઠિ લાખ સહાણ;
૧ અંબસ. ૨ સહ્યાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org