________________
* કેર ઋષભદાસ કવિ કૃત
આ. કા. નાદિ મહી રહ્યા નર નારી, પશુઆ પંખી જાતે કાલ ન જાણુઈ દેવા, નાદિ લીણા તેહ-લા. ૧૮ સુખીઆનઈ હુઈ નાદ વિનોદી, દૂખીઆનું દૂખ જાય–લા.
સકલ પ્રાણીનઈ તે મનહરી, કંદર્ય દૂત કહાયલા. ૬૮ - નવ નવ રસ ઉપાયો નાદ, રાજવલ્લભ જસ નામ-લા. પંચમ વેદ કહું પણિ એહનઈ, પંથીને વિસરામ-લા. ૭૦
૭૧
હઈ હઈ નાદ અપરમપાર, સુણતાં રીઝઈ લાલ; સરેવર મેહ્યા હંસલા, મૃગહ ચરતા ભાલિ. નાદ પીઅંતે જે મરઈ, તેહની કાં ફંઈ ભાય; વિસહર વેઠળ કરડનઈ, મૃગહ મેરવા જાય. અ નાદ શ્રવણે સુણી, હરખે કુરિનિરંદ બેહુ કજોડી નૃપ વિનવે, ધન્ય તું હેમસુરિંદ.
હેમ સુરિ નૃપ આગલિં, વાંચઈ શાસ્ત્ર અનેક; - એણુઈ અવસરિ પ્રદેશથી, આ નર તિહાં એક.
૭૩
૭૪
સિંહતણી પરિ એક-એ દેશી, રાગ ગેડી તથા ધોરણી. એક પુરૂષ તિહાં આવીઓએ, નાખ્યું નૃપનઈ સીસ. દેહરૂ પાટણ દેવકરે, તિહાં સેમેશ્વર ઇસેરે, ૭૫ નૃપ અવધારિઈ, ઊંજઈ દેવલ સરેરે, આતમ તારીઈ–આંચલી. ઇસ ભૂવન અતિ ખલભલ્યુરે, કહું તુંઝ ગૂજર રાય, જે ચિત્તિ આવઈ તુહ્મ તણધરે, તે ખિણમાંહિ તે થાયરે–. ૭૬ રાય લઈ તવ આખડીરે, વારી રાખેરે હંસ જવ એ દેહરૂં નીપજઇરે, તવ મુઝ ખાવું મંરે-ખૂ. ૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org