________________
૧૬૨ ઋષભદાસ કવિ કૃત
આ. કા. રાખી તાંમ બનેવી લાજ, કિહાં કયું દિન પહલું આજ; અલગે તેડી કરસું કાજ, અો વિચાર કરઈ મહારાજ, ૬૭ રાજભુવન નૃપ આબે જસઈ, વેગ બનેવી તે તસઈ; વિનય કરી નઈ બે રાય, વડે બનેવી બાપજ ઠાય. ૬૮ એણુઈ ઠાંમિ અડબોથઈ મારિ, પણિ મમ હસસે સભા મઝારિ; તુહ્મહસંતાં મુઝ વિણસ્યકાજ, સુભટ કેય ન માની લાજ, ૬૯ કર્મ ભર્મ નઈ જન્મજ વાત, નવિ કહીઈ પૂર્વ અવદાત; જીવતણું ગતિ નવિ લહઈવાય, સરીખા દિન નહીં કહ રાય. ૭૦
દહા. સરિખા દિન સરિખા વલી, નેહઈ સુર, નર, ઈદ્ર; છતાં સંપદ તિહાં આપદા, ચઢત પઢત રવિચંદ. ૭૧ તરૂઅર સદા નહીં સરીખડાં, જે નહિ લતિ સાર; જે ચઢઈ નર તે પડઈ, ન પડઈ પીસણહાર. ૭૨ જેણઈ પથર સહ્યાં ટાંકણું, હેમ સયાં લેહ ઘાય; મુકુટ થઈ મસ્તગિ ચઢયા, જીન પ્રતિમા પૂજાય. ૭૩ જેણઈ વસ્ત્રિ વેદન સહી, તે પાંગે નૃપ અગ; મુક્તાફલ વીંધાવીઉં, તે પામ્યા સ્ત્રી સંગ. ૭૪ છિદ્ર લહી ચઢિઉં તાવડઈ, વડું ઘરિઉં તસ નામ; . જસ તેહને જગમાં ઘણે, સમરઈ આખું ગામ. ૭૫ જેણુઈ ખાંધઈ ઘુસર ખમ્યાં, તે ઘેરી ગુણ ગ્રામ, નહીંતર પિઠી . સાંઢીઆ, જસ હીણા નર નામ. ૭૬
૧ લહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org