________________
૧૪૪
ઋષભદાસ કવિ કૃત
આ. કા.
તવ તિમ
લુંડી જાનવી
રે, ચાલ્યો તે તિહાં પંથી નઇ રોઇ; રે, જગમાં તે સરીખા દુષ્ટ જોઈ. ૮૫
દૂહાદુષ્ટી તે જગ જાણીઈ, મતિ હીણા નર મંદ, વિવેક હીન જાણી કરી, ખીજે કુંમરનિરંદ. ૦૬ ચીર પીતાંબર પામરી, સાર પટોલા પટ; સકલ વસ્ત કવિ લહઈ, વિવેક ન લહઈ હટ. ૨૭ વિવેક કિયે નરનઈ હીએ, જે પંડિત દાતાર; વિવેક શિખે નર જા નહી, કિરપી અને ગમાર. ૨૮
ભક્તિ કરી મઈ એહની, એણુઈ મુજ ખબરિ ન લીધું; વિવેક હીણ જાણ કરી, કંમરઈ કેંધ જ કીધ. ૨૮
ચઉપઇ. કુમારપાલ ખી મનમાહિં, પૂછી જતિ વણિગની ત્યાંહિં; જાણ્યા પુરૂષ મિલ્યા એ ઘાટ, જાન વાંણઆ જાતિ લાડ. ૧૦૦ કુમારપાલ તિહાં કરઈ વિચાર, કઠિણ કઠોર અદાતા અપાર; સું સીખામણ દીજી આજ, કરૂં ભક્તિ જવ લહસું રાજ. ૧ અચ્યું વિચારી કુંમરનિરંદ, ભૂખઈ કાયા હુઈ મંદ; એણેઅવસરિશ્નપરઆજીહાં, એક કુડલીઓ દીઠે તિહાં. ૨ તેણઈ પુરૂષે માંડ્યું રાંધણું, કુંમર વિવેક કરે અતિઘણું; ઇંધણ પાણી આણી દીઈ, નૃપ નઈ ભૂખ્યો જાંધીઈ. : ૩ - ૧ (ઈ. ૨ વિવેક ન કર્યો નર જાનવી. ૩ ઉભો. ૪ આ. . ૫ હી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org