________________
૧૦૨
ઋષભદાસ કવિ કૃત
આ. કા.
નરેસર માને સાચેરી વાત, તિહાં જઈ ઝાલો જીવતોજી; આલસ તજી નરનાથ–એ અંચલી. કટક ચઢયાં જેસંગનાં, ચાલઈ તે દિનરાતિ; કુમારપાલને ઝાલવાજી, વીંટી નયર ખંભાતિ-ન. ૮૭ જાણ હવું મંત્રી તણુઈજી, તે
કુરિનિરંદ; જા તું નાસી જીવતજી, તુઝ ઝાલેવા ફંદ–ન. ૮૮ પડિઈ પાંનિ ચુને દીજી, ના તાહરઈરે કામિ, કારણિપડિઇનવિ રાખીએ, તો હું પશુઆ ઠાંમ–ન. ૮૮ કંમર કહઈ મંત્રી સરજી, મ કરે ટીરે વાત; મુખિ કિરિયાતું તે દીઈજી, જે પિતાને તાત–ન. ૪૦ તાત સરીખો તું સહજી, તિહુયપાલ નઈ કાંમિ; મુઝ નવિ રાખઈ મંદિરઈજી, તે મુઝ હિત નઈ કાંમિ-ન. ૮૧ તાહરા ગુણ જગમાં ઘણાંજી, મુઝ હાડઈ ન સમાય; ધરતી કાગલ જે કરુંજી, તુહઈ લખ્યા ન જાય-ન. ૦ર તઈ મુઝ રાખે છવજી, કીધે
પરઉપગાર; કાજ કરઈ ફૂલઈ નહીજી, નર ઉત્તમ આચાર–ન. ૮૩
કવિત્ત. સેય પુરૂષ જગિ સાર, જાણુજ વિરલા લઈ દાંન શીલ તપ સૂર, વિવેક વિષ ઇકી વધઈ. આપ અવગુણ આખિ, વિવિધ ગુણ વિધા કેરા; દય ન ધરતે રેસ, બુદ્ધિકાંજ
અનેરો. ન ન માન, ન ન લેભ, અવગુણ, ગુણપરદુઃખભંજણહાર; કરી નામ ન ફૂલણા, તે વિરલા સંસાર. ૮૪
૧ વેલા પડઈ. ૨ પિતાની માત. ૩ નર જગમાં તું સાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org