________________
પ્રવેશક
૬ સુખ. શ્રી હેમચંદે ( ઇ. સ. ૧૦૮૯-૧૧૭૩) જે દૃષ્ટાન્તને અપભ્રંશના દૃષ્ટાન્તો ગણીને નાંધ્યાં છે અને શ્રી ગુણરત્નસુરિના વિયાણમુખ્યય નામે ધાતુપાઠ (ઇડર નગરે વિરચિત, વિ સ. ૧૪૬૬ ઇ. સ. ૧૪૧૦)માં જે રૂપાને પ્રાકૃત રૂપ લેખે નાંધ્યાં છે, તે અથવા તેમાંનાં કેટલાંક આપણી દૃષ્ટિને આજે ખૂની ગુજરાતીનાં કે જૂની ગુજરાતીથી જરાક જ દૂર જેવાં લાગે છે. ૧ તા ઇસવી બારમા અને પંદરમા સૈકા વચ્ચે આરભાઇ કવિ પ્રેમાનંદ્ન અને સામ ળના યુગ લગી ચાલેલા ગૂજરાતી વાઙમય પ્રવાહને આપણે નદ દલપતથી શરૂ થતા અર્વાચીન પ્રવાહને મુકાબલે જૂના પ્રવાહ કહી શકિયે. આ એ વચ્ચેને કવિ યારામ લગીના પ્રેમાનંદ સામળ યુગ, તેને આપણા વાડ્મયને આપણે મધ્ય પ્રવાહ કહ્રી શકિયે. ટૂંકામાં, આપણા વાઙમય પ્રવાહના યુગ ત્રણ: નલપતથી મડાયે તે ત્રીજો યુગ, પ્રેમાનંદ સામળતા તે .જો અર્વાચીન, (અથવા શિષ્ટ-classical કલાસિકલ) યુગ, અને તેથી આગળના તે પ્રથમ યુગ અથવા જૂના પ્રવાહ.
આ જૂને! પ્રવાહ મુખ્યત્વે એ કાંટે વધેલાઃ (૧) જૈન ક્રાંટા; (૨) જૈનેતર અથવા બ્રાહ્મણુ ક્રાંટેડ જૈન ક્ાંટાનું વાડ્મય માટે ભાગે જૈન પ્રજા માટેનુ અને જૈત પ્રજાને જ અનુરતુ હતું. ધર્મ ધર્મ વચ્ચે
૧. જીવા રા. રા. મેાહનલાલ દલીચંદ દેસાઇ કૃત જૈન ગુજરૃર વિઆ, પ્રથમ ભાગ, વિભાગ ૩૪, ૪થા, મેા, અને ૭મેા. વળી પરિત બેચરદાસ જીવરાજને નિબંધ-ગુજરાતી ભાષા” આનન્દ કાવ્ય મહેઽધિ મૈાક્તિક ૫, પૃ. ૨૯-૩૦, અને પૃ. ૫૦-૫૩. આ પ્રવેશક આ ગ્રંથ માલામાં પ્રક્ટ થાય છે, એટલે તેના મૈક્તિાની સજ્ઞા માટે અહીં આ અને માક્તિકને ક્રમાંક જ હવેથી મુકીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org