________________
ઋષભદાસ કવિ કૃત.
આ. કા. મણિધરનઈ ભાઈ મણ જેહ, શારંગ નાભિ કસ્તુરી જેલ; નાગદા વાધણી વનિ થાય, જીવંત દેહી કિમ જાય. ૧૮ કિમ પૃથ્વી હાલઈ જગિ મેર, કિમ ૧દિનકરથી હુઈ અઘેર; ઘણે ઉપાય જેસંગદે કરઈ, કુમારપાલ ૨કિમ ભર્યો ભરઈ. ૨૦ જેસંગ કેપ કરઈ અદ્ભુત, બહુ તેયા પિતાના દૂત; જાઓ વગઈ વટે દઈથલી, કુમારપાલકુલ નાંખો દલી. ૨૧ ધાયા સુર સુભટ મહાબલિ, વેગઈ જઈ વીંટી દઈયેલી; માર્યો રાજા તિયપાલ, કુમારપાલ ના સમકાલિ. ૨૨ ન્હાઠે આવ્યો પાટણમાં હિં, ખબર ખોજ લહી નૃપ તિહાં; બહુ કો જેસંગ નરનાથ, કારણ વિના નૃપ કરતે ઘાત. ૨૩
ગાહા, તનથી ધરે, તનથી દેવલ રાવલે પિત નથી; જેણે અકારણિ કવિયા, ખલા દોતિર્જિન હુતિ.
૨૪
કારણ વિના કોઈ અસંખ્ય, કારણ કોપ સંખાય; કારણિ પડીઈ કપ નહિ, તે વિરલા ઋષિરાય ૨૫ કારણ વિના કેપે સહિ, હુએ અસંખ્યા પાંતિ; તો દુઃખ મનમાં શું કરું, કાઠું મનની ભ્રાંતિ. ૨૬
ચઉપઇ. મનની ભ્રાંતિ કાઢીઈ સુખ લહુ, હવડાં હું સહી છાનું રહું; શાસ્ત્રિ બેલ કહ્યા છઈ જેહ, સહી સંભારઈ રાજા તેહ. ૨૭ ૧ દીપકથી. ૨ નવિ. ૩ જગમાં ચેડા જાણીએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org