________________
ઋષભદાસ કવિ કૃત
આ. કા.
સેવી શારદ કરાચર્ણ, વલી પંચાંગ કરીઉં વ્યાકર્ણ; આપ્યું રાજા કેરઈ હાથિ, નૃપ હઈડઈ હરખો બહુ ભાતિ. ૩૩ તેયાં પંડિત જેસી જાણ, ૧જોઈવ્યાકણે કરિઅપ્રમાણ પંડિત કહઈ સાચું તે કહું, જે વ્યાકર્ણ પરિખ્યા લહું. ૩૪ કાભેર અને પમ દેસ, મૂરખિપણું જન નહીં લવલેસ, ચંદ્ર કાંતિ મૂરતિ સરસ્વતી, તે ત્રિણિ ભુવન જીપતી. ૩૫ તે દેવીનું ભુવન અખંડ, તે આગલિ જલ ભરીઉં કુંડ; શાસ્ત્રતણું નર પરિખ્યા કરું, તે પુસ્તગ લઈ જલમાં ધરૂ. ૩૬
દૂહા. એણુ વચને નૃપ ચિંત તે, બુદ્ધિ વિચાર તમ; વયર વિના એતાવલી, દીસઈ મચ્છર ઠામ. ૩૭
ચઉપઈ.. પાપીનઈ ન ગમઈ પુણ્યવંત, નિર્ધનને ન ગમઈ ધનવંત; નીચ કુલિનર કહીઈ જેહ, ઉંચ કુલીને હલઈ તેહ. ૩૮ મુરખિને ન ગમે મહામતિ, ન ગમે મણિકાને છમ સતી; મલાને ન ગમઈ આચાર, ન ગમેં કીરપી નઈ દાતાર. ૩૮ ન ગમેં રેગીને ભૂખાલ, ન ગમે આલસુ નઈ ઉજમાલ; સેભાગી નઈ સહુ કો નમઈ, ભાગી નઈ તે નવિ ગમઈ; ૪૦ મીઠી (સ્વરે) વાણી વિસ્તરઈ, સુર વિહુણે તિહાં ઈર્ષા કરઈ; કપટી કપટ કરિ જગમાંહિં, નિકપટી નઈ હેલઈ ત્યાંહિ. ૪૧ નિર્લજ હણઈ લજાવંત, પકાયરનઈ સુરા નવમલંત; ન ગમઈ બ્રાહ્મણ મુનિવરનાંમ, વયર વિના એ મચ્છર ઠામ. ૪૨
૧ જૈન. ૨ કરી પ્રમાણ ૩ તે પુસ્તક લઈ તેમાં ઘરે. ૪ નંદે આપીઉ સુનરઉજમાલ. ૫ કાયરસરાને ન ભલ ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org