________________
મ. મ. ૮
શ્રી કુમારપાળ રાસ.
બઈ વડા વિવહારીઆએ, આયા કાગલ સાર તે, નામ સકલ તિહાં માંડીએ, કરઈ હવઈ વડે વિચારત. ૩૪ કોટિધજ નર બહુ હતા એ, પણિ નવિ ચાલઈ જીવતે; દાતા તુછ કૃપી ઘણાએ, એ દીસઈ સદૈવ તે. ૩૫ દાતા, સૂર, સાચા, નરાએ, પંડિત શીલ નિરીહ તે;
એ સાતેં વિરલા મિલઈ એ, છમ પસુઆમાં સીંહ તે. ૩૬ નિરધન મૂરખિ રેણુકા એ, બેટાં ખારાં વારિ તે; કુભેજની નર કૃપણ એ, એ સબલા સંસાર તે. એક કઈ નર કેટલાં એ, ફેક એસીયાલા થાઈ તે; જે પછેડી ટુકડી એ, સીદ પસારઈ પાય તે. ૩૮ જે બહુબહુ બેલા કૃપણ, કુબુધ્ધિ ઈર્ષવંત તે; જે મતિ હણા વાઉલાએ, કડ વચન કહંત . ૩૮ જે ગંભીર ગુણ ભર્યા છે, જે સરિ સબલો ભાર તે; . તેણુઈ વાર્તા સવિ પુરૂષ નઈએ, ન કહઈ વચન અસાર તે. ૪૦ સુર સરીખો નર એ, સાહ સાજણ ગુણવંત તે; સેઈનર ઈહા આવીઓ એ, જે જાણ્યા પુણ્યવંત તે. ૪૧ જે ઘોરીનર ધૂરિ લગઈએ, તે કિમ ગલીઓ થાય તે; જે પાખર છઈ ગજ તણીએ, તે નવિ અજા ઉચાય તે. જર
દા. એણે વચને સહુ હરખીલ, ખુસી હુઆ મન માંહિં; એક સાથરીઓ શુંભમતી, આવ્યા વગઈ ત્યાંહિં. ૪૩
અપાઇ વણિગૂ કહઈ નર કહું છું અ, કવણ કાજી સાહુ બઠા તુદો; પુણ્ય કાજી જેઈઈ કાંઈ દામ, તે દે મુઝ સરીખું કામ. જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org