________________
માનભ્રષ્ટ કુણુ ઠમિ થયો, વાત કરતા મહિમા ગયે, ભાન મહત્ત્વ ન દીધું કષાંહિ, સુપુરૂષ જાંણી રહે મનમાંહિ. દરિદ્રપણાની મ કરિસ કથા, સેય વાત તું કરજે ગતા, જેણી વાતે અનાથ બહુ થાય, મ કરિસ કવિ તુઝ લાગે પાય.
૧-૧૩૮ [આમાં સાત બેલ તજ્યાના કહ્યા છે. એ પ્રમાણે જુઓ સાતને છેડીએ નહિ પૃ. ૨૪–૧૬૨, સાત નર શોધ્યા ન મળે ૩૧-કડી ૪ થી ૬, સાત વિરલ માણસે ૩૫-૩૬, બેલતાં સાત વિધિ જાળવવી ૩૬ -૫૧, સાતે ધર્મવિહુશ ૪૨–૧૩ ને ૧૪, આઠ દેહલા પુરૂષ ૪૪-૪૬, સાત દૂર ન શેભે ૬૭-૬૩, સાતને ત્યાગ ૧૦૪- ૧ ને ૨, સાત બેલ ખટકે ૧૧૨-૧૮ ને ૭૯, લક્ષ્મીજી સાત પર ખાર ૧૨૮-૪૪, સાત દુ:ખી થાય ૧૩૫-૮, મુકિતના ભજનાર સાત ૧૪૦-૫૫, વગેરે વગેરે અનેક છે.
આ-દુહામાં સુભાષિતો. (૧) કઠુઆ બેલી કામિની, લેવો નિરસ આહાર,
ભાર વહીને જીવવું, એ ત્રિણિ દુઃખ અપાર. ૨-૧૨૮ (૨) મમતા ભાયા કારમી, ફેકટ બંધ કરે,
જે ઋદ્ધિ મલિ અતિ ઘણી, અંતે તેહુ મરે. ૨-૧૮૨ (૩) પીપલ તણું જિમ પાન, ચંચલ જિમ ગજ-કાન,
ધન વૈવન કાયા અસી, મ કર મનિ અભિમાન. કાએ પિંડ ન પિષિઈ. અભક્ષ ન કીજે આહાર, વશ કીજે મન માંડે, તો લહીએ ભવપાર. કાયા હંસ બે બદિયા, રાષભ કહે મન રાશ, કર્મ રૂપિ આ સારથી, ફેરે ચિહું ગતિ વાસ. કાલે જગ ખાધે સહી, કુણે ન ખાધો રે કાળ, કાલ આવેડિ જગિ પડે, જેણિ ભખીઆ વૃદ્ધ બાલ. ૨–૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org