SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ કહે એ બોલ નહીં તુમ લાગ, પાણુથી કિમ પ્રગટે આગ ૩૫ , પૃ. ૨૮૮ તા૦ ક. આમાંની કહેવત નંબર ૧૮-૨૪-૨૭ સાથે સરખાવે. શામળભટ્ટ કે જેણે રાવણ મંદોદરી સંવાદમાં રાવણે સીતાને આપવી કે નહિ તે વિષે જૂદી જૂદી નાતના તથા ભાતના લોકોના અભિપ્રાય આપ્યા છે તેમાં ગુજરાતી કહેવતને રસપ્રદ ઉપયોગ કર્યો છે, તેમાં અત્ર ઉતારેલી કહેવતે પિકી નીચેની જોવામાં આવે છે – ૧૮ કણબી–સતિ સીતા જોખમ કરિ જાશે, ન ખાધે પંખ હથેળી બળી. ૭૦. ૨૪ કણબી–લાવ્યા શું આપવાને, એક હસવું ને બીજી હાણ ૨૭ [ રાવણ-લલાટ લખેલ ટળે નહિ, તે નીચ થઈ નમવું કશું, ગુણવંતી તુજને ગમ નહિ, એક હાનું બીજું હસું, ૧૬ ] ૨૭–ભવાઇ-લૂટાશે લંકાની લક્ષ્મિ પાને શું ચડશે પાને, સત્ય કહેતાં રીઝે કે ખીજે, નાચવું ત્યાં ઘુમટે તે શાને? નયસુંદર અને પ્રેમાનંદ નયસુંદર પ્રસિદ્ધ શ્રાવક કવિશ્રી કષભદાસ કરતાં પૂર્વજન્મા અને તેમના સમકાલીન હતા. ગૂર્જર કવિશ્રી પ્રેમાનંદ કે જેને કવિ શિરોમણી કહેવામાં આવે છે તેની પૂર્વે અને સમકાલે ઋષભદાસ થયા તે બંનેની પૂર્વે-વિક્રમ સતરમા સૈકાના પ્રારંભમાં જ પ્રેમાનંદ જેવાજ સમર્થ કવિ નયસુંદર થયા. પ્રેમાનંદની બાની રેચક, મેહક અને મનોહારક કહેવાય છે તેનું કારણ તેનામાં યથાર્થ વર્ણન કરવાની શકિત છે. કોઈ પ્રસંગને આબેબ ચિતાર આપી મન આગળ તાદૃશ્ય ચિત્ર ખડું કરવામાં જે બુદ્ધિ કશળ અને હદય વેગ જોઈએ તે નયસુંદર અને પ્રેમાનંદ બનેમાં દેખાય છે. મનેભાવનું આલેખન કરવામાં તે ઉચ્ચતર શક્તિ નામે પ્રતિભા-સર્જન શક્તિની ખાસ જરૂર રહે છે. આ બંને કવિઓની તુલના કરી એક બીજાની સરસાઈ કે કુશળતા બ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy