SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ મત્રભેદ નિર્ણય (૩૯). દિન ત્રીજે વળિ માંડે તેમ, વદે શ્રીમતી આણી પ્રેમ બાઈ એ વળખાં શું કરે, બેલ એક મારે મન ધરે. ૫ કેઈક ચતુર પુરૂષને વરે, અથવા પ્રીતિપણે આદરે; મન ગમતા કરે ભોગવિલાસ, ગીત નાચની પૂરે આશ. ૬ ગહિલી પરગટ કિમ પરણિયે, થુકીને શી પરે ગળિજિમેં; છાની કુણશું પ્રીતિ ન થાય, સખી આપણી કુળવટ જાય. ૭ સાચું કહિયું શ્રીમતી કહે, મુગ્ધ હજી ન તું કાંઈ લહે, પરણી પ્રચ્છન્ન કીજે પ્રીતિ, તે કેહી જાયે કુળરીતિ. ૮ ઈણિપરે બાહિર રહે તુજ મામ, મન માને તે તું કર કામ; કુંવરી કહે કિમ કીજે માય, કે જાણે તે કૂડું થાય. ૯ સુણી વાત ચમકી શ્રીમતી, લહી વાત એહ મન જે હતી; કહે બાઈ તું સુણ નિરધાર, જન્મ વિફળ જ નહીં ભરતાર. ૧૦ નારી રૂપવતી ગુણવતી, “નરપાખે તે નવિ શોભતી; જિન લહે નર ચતુર સુજાણ, તેહનું સહિ જીવિત અપ્રમાણુ.૧૧ કુંવરી કહે ચતુર નર કિહાં, જે હોય તે કિમ આવે ઈહાં; કરમે મૂરખ લાગે હાથ, તે બાઉળ લેવી થાય બાથ. ૧૨ અપ કરતાં કે સુંદર મિળે, તે ચિંતવ્યા મરથ ફળે, કુંવરી કહે તે કરતાં ચાલ, બાહર વાત પડે તતકાળ. ૧૩ તેહવું કે પરકજા નથી, ન પડે ભેદ કિશું જેહથી, ઠામ અને ન મરે કેય, કાજ પિરાયાં શિયળાં હોય. ૧૪ પહિલી વાત હિયાની કરી, પછે પછતા લહિયે સહી; ફેકટ ઝાળજ સનાતણી, જળ માંહિં નાખીજે ક્યા ભણી. ૧૫ સુણી શ્રીમતી બેલી હસી, બાઈ વાત કહી તે કિશી; સહુકે સરીખું નહીં સંસાર, ઉત્તમ માધ્યમ છે નરનાર. ૧૬ ૧ કુળની મર્યાદા-લાજ. ૨ છાની રીતે. ૩ લાજ-ઈજજત. ૪ - નઠારું. પ પુરૂષ વગર. ૬ બાવળની સાથે ભાડ ભીડયા જેવું દુઃખ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy