SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સાક્ષરશ્રી ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી Bar-at-Low અને રા. રા. માહનલાલ દલીચંદ દેશાઇ B. A. LL. B. તે, ગ્રન્થની શાભામાં વધારા કરનારા ઉદ્દાત અને કવિવર નયસુંદરજીનું ચરિત્ર તથા રૂપચંદ કુંવરના સાર નામના લેખો લખી મેકલવા માટે ખરેખર આભારી થયેા છું. દિલગીરીસહ લખવું પડે છે કે, કુંડના કાર્યવાહકામાંથી શેઠ કેશરીચંદ્ર રૂપચંદ ઝવેરીન, ફેબ્રુઆરી સને ૧૯૧૬ માં, કેટલાક અનિવાર્ય કારણાને વશ થઈ સ્ટીપણામાંથી મુક્ત થવું પડયુ છે. t સાક્ષરશ્રી દેરાસરી ઉપાદ્ધાતના અંતમાં જાવે છે કે “ (૧) કાવ્યમાં કેટલાંક જૂનાં પાઠાંતર રદ ગણીને તે બદલ નવાં મૂક્યાં છે અને (૨) કેટલીક જગાએ તે જૂનાં રૂપ હતાં તે સુધારવાની છૂટ લીધી છે.' ઇત્યાદિ. આમાં (૨)જી વાત કેટલેક અંશે સાચી છે. કારણકે કેટલેક ઠેકાણે જૂનાં રૂપેજ આપવામાં આવ્યાં છે અને કેટલેક ઠેકાણે સુધારીતે નવા પણ આપવામાં આવ્યાં છે, જે રાસ વાંચતાં સ્હેલાઇથી સમઝાઈ જાય તેવું છે. આમ થવામાં એ કારણેા છે. પ્રુફેા જુદે જુદે હાથે સુધારવામાં આવ્યા અને પ્રેસકાપી કરનારે કેટલેક ઠેકાણે કાપી નવી ઢથી બનાવી દીધી, તેમજ ડેલાની પ્રતા ઉપરથી કાપી કરવામાં આવી, તે પ્રતા પાછી આપતાં પાછી ત્યાંથી પાછી મળવામાં ડહેલાના ઉપાશ્રયના બારણુા કાર્યવાહુકામાં અંદર અંદર કાંઇ ભિન્નતા ઉત્પન્ન થવાથી બંધ થઇ ગયા. આથી અન્ય પ્રતા સાથે રાખી પ્રુફેા વખતે કામ લેવાથી આવે! ક્રમ ઉપસ્થિત થયા. પરંતુ (૧)લી વાત જે “કાવ્યમાં કેટલાંક જૂનાં પાઠાંતર રદ ગણીને તે અદલ નવાં મૂક્યાં છે” તેમ સાક્ષરશ્રી લખે છે પરંતુ તેમ જરા પણુ કરવામાં આવ્યું નથી. માત્ર ઉપર જણાવેલી ગડબડ થવાથી કેટલેાક સામાન્ય ફેરફાર થઇ ગયા છે જે આ સાથે ઉદાહરણા આપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy