________________
છે
જ
૨
શ્રીમાન જિનહરપ્રણીત. કરે અને પમ આરતિ, પામે દીસ શરીર; ભાગ લહે નેવેધથી, પ્રતાપ સધિર. નાટિક પ્રભુ આગલિ કરે, ગાયન ગાવે ગીત, જે પુણ્ય કરેહાં, તેહ ફલ સુભ રાતિ. મંગલ દીપ કરી ઈહાં, લહઈ મંગલ શ્રેણિક અખંડતદુલે પૂછઇ, સુખ અખંડ લહેણિ,
ઢાલ વાત મ કાઢે વતતણ. (૬) શત્રુંજય મહિમાં સુણે, ભાવ ધરી ભવ્ય પ્રાણી રે; ભગતિ કરે છનરાયની, વીર કહે એ વાણરે. શ. ૧ મુકુટ કુંડલ હારાદિકે, જે જિનરાકરે; તે નર ત્રિભવન લેકમે, અલંકાર કહાયેરે. ૨ યાત્રિક લેક ભણિ ઈહાં, જિનજ અરથ સમીપેરે; ચક્કીની રૂધિત લહે, કરતિચિહુ દિશિ વ્યાપરે. શ. ૩ વહિલ, વૃષભ અશ્વ હાથીયા, યાત્રાર્થ જે આલેર; ચતુરંગી સેનાધિપતઈ, અરીયણ કેઈનસાલે. શ. જ પંચામૃત પ્રભુ સ્નાનને, કાજે ધેનુ પ્રદાતારે; વિદ્યાધર ચક્રધર થઈ, સુગતિ તણી લહિ સાતારે. શ. ૫ છત્ર ચામર ચંદ્રોદયા, પ્રભુને જેહ ચઢાવિરે; નરનારે ભારે કરી, પરભવ તેહવા પરે. શ. ૬ "પાર્થિવના કુંભ કારવઇ, પાર્થિવ તે નર થાય; પરિધાન કીજે કરે, સુંદર વસ્ત્ર લહારે. શ. ૭
૧-શણગારે. ૨-સમર્પ ૩-વેલ. ૪-દુઃખ આપે. પ–સોના રૂપાના. ૬-રાજા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org