________________
શ્રીમાન જિનહર્ષપ્રણીત. એકવાર સિધ્ધક્ષેત્રની યાત્રા બહુ ફલ હુઈ અન્ય લક્ષ તીરથને વિષિ, બ્રમણ કલેશ સંજોઈ. પલ્યોપમ હજારને, ધ્યાને પાપ વિલાય; અભિગ્રહ હુંતી લાખ, ગિરિવર મહિમ કહાય. પગે પગેજ જાયે વિલય, કોડિ ભવનાં પાપ;
યાત્રા પુંડરગિરતણી, ચલતાં હાઈ નિપાપ. ૫ ઢાલ નીબિયાની–ચરણ કરણ ધર મુનિવર વંદી,
એ દેશી. ૫ વીર કહે સુણી વાસવ એહના, દરસણથી નવિ રોગેજી; દુઃખ સંતાપને દુર્ગતિ પામીયે, નહ સેગ વિગેજી. વી. ૧ એ પર્વતનેરે દ્રષદ ન છેદીઈ, લીજે નહી તૃણ ઘાસજી; મલમૂત્રાદિક પિણ કીજે નહી, તે લહીં સુખવાસોજી. વી. દરસણ ફરસણથી એ જાણુઈ, ગિરિવર તીરથ રૂપિજી; ભુક્તિ મુક્તિ પ્રદાતા એહના, આસાત દુખ કુપજી. વી. ૩ ચિંતામણિ કરતલ આવ્યા થકાં, દારિદ્ર લય ક્યા થાય છેતે સહસ્ત્ર કિરણ સૂરિજ ઉગે થકે, અંધકાર ન રહાજી. વી. ૪
ધારાધર વરસે તો વનભણી, દાવાનલ કિમ બાલેજી; પાવક આગલિશીતલ રહે કિસું, હરિ મૃગ ભીતિ દેખાવેજી. વી. ૫ નાગ કિશું પ્રભવે તે નર ભણી, ગુરૂડઈઆશ્રિત જે હેજી; આતમને ભય હસ્યુ કરઈ કપ વૃક્ષજ સુ ગેહાજી. વી. ૬ તિમ શત્રુંજય તીરથે ગુણનિલે, પાસે જાસ નિવાસે રે; પાપ તો ભયે નરને કિસ્યું, જેને સદા ઉદ્ઘાસજી.વી. દી. ૭
-પથ્થર, ૨-મે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org