________________
પુસ્તકેદ્ધા૨ ફંડના ત્રસ્ટીઓને ધન્યવાદ આપવામાં આવે છે. આવા રાસના કરનારાઓ જેવા સંપ્રતિ જૈનવર્ગમાં ગૂર્જરભાષાના સાક્ષરે અનેક પ્રગટો અને તેઓ સાહિત્યકારા ધર્મ સેવા કરે ! રાસ સુધારવામાં તથા પ્રસ્તાવનામાં જે કંઈ ખલનાદિ દેષો થયા હેય તથા વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ કંઈ લખાયું હોય તે તેની ક્ષમા ઈચ્છવામાં, અને મિથ્યાદુકૃત દેવામાં આવે છે.
सिद्वाद्रितीर्थरासस्य शुभाप्रस्तावनाकृता; पेथापुरे स्थितिं कृत्वा बुद्धिसागरसाधुना ॥ॐ शांतिः ३॥
પેથાપુર (ગૂજરાત). નમિજન્મ, વીર ૨૪૪૧. નાગપંચમી, વિ૦ ૧૯૭૧.
લે. મુનિ બુદ્ધિસાગર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org