________________
શેઠ દેવચંદ લાલભાઈ જૈન-પુસ્તકોદ્ધાર ફંડમાંથી છપાયેલા અંગ્રેજી-ગુજરાતી
પુસ્તકોનું સૂચીપત્ર.
અંગ્રેજી પુસ્તક. નંબર
નામ વગેરે કિસ્મત ૧૦ ધી ગફિરોફી–મી. વીરચંદ રાઘવજી
ગાંધીએ, જેનેની યોગની માન્યતા કેવા પ્રકારની છે તે વગેરે જણાવવા યુરોપઅમેરીકા વગેરેમાં આપેલા ભાષણો વગેરે....-૫- ધી કમ રિલેફી -મી. વીરચંદ રાઘવજી ગાંધીએ, જૈનેની કર્મ સંબંધીની માન્યતા કેટલા ગહન પ્રકારની છે તે વગેરે સમઝાવવા યુરેપઅમેરીકા વગેરેમાં આપેલા ભાષણે વગેરે....૦૫-૦
ગુજરાતી કાવ્ય. ૧૪ શ્રી આનંદકાવ્યમહેદધિ–ક્તિક ૧ લું.
શ્રીમતિસાર કૃત શાલિભદ્ર રાસ શ્રીગંગવિજય કત કુસુમશ્રી રાસ શ્રીજ્ઞાનવિમલ કૃત અશાક-રેહિરાસ અને
કવિ દર્શવિજય કૃત પ્રેમલાલચ્છી રાસ મળી ચાર રાસાએ યુકત. ક્રાઉન ૧૬ પછી આશરે ૩૫ ફરમાને ગુટકો. આ વોલ્યુમ મુબાઈ ઈલાકાના સરકારી કેળવણીખાતાએ સેકન્ડરી સ્કુલ લાયબ્રેરી માટે મંજુર કર્યું છે. ૦-૧૦-૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org