________________ શ્રીમાન જિનહર્ષ પ્રણીત. બજારૂઢ સેહે અતુલી બલ, સેવે અમર અનેક સોવન વરણ શરીર વિરાજે, જેસ્થે આગલિ એકેરે. ચિ. 19 કહી પ્રભાવસિદ્ધાચલકેરે, સે વજસ્વામી શ્રતધારીરે, જાવડ આગલિ એહવે કહિયે, હિતકારી સુવિચાર. ચિં. 17 મહાભાગ્ય યાત્રા કરી ગિરિની, તીર્થોદ્ધાર કરાવે રે, અમે યક્ષ તુજ ભાગે આવ્યા. વહિલા વાર મ લારે. ચિ. 18 એહ સાંભલિ તે ઉઠીને, વાહણ વસ્તુ ઉતારી રે; કામ ધામતણા સહુ કરિને, ચલિત્સ્ય તીર્થ વિચારી રે. ચિં. 19 પૂર્વ દિને સહુ કરી સજાઈ, સિદ્ધક્ષેત્ર રખવાલેરે; જામતી નારીને માંદી, કરિયે મમતવાલેરે. ચિ. 20 વાસ્વામિ તપસી હિતકારી,નયણચિકિછાકરિસ્પેરે; ક્ષપાધ્યાંતરવિઆગવિ ન રહે, તિમ તેહના ગદ હરિસ્પેરે. ચિં. 21 યક્ષલક્ષવૃત નિકપર્દી, દુષ્ટના કાન કીધારે, વજ સહુતે દુરિ કરિયે, અતિ દુસહ સુપ્રસીધારે. ચિ. રર વાયે જલદ વાયુગિરે તિમ, વજ ગિરિગજ સીંહે, શભેસિંહ અગનિ પાણીસું, પાણી અગનિ બહેરે. ચિ. 23 તિમ અસરકરા ઉપજાવ્યા, વજી વિઘન સહ હસ્તેિ , ઢાલ છઠી નવમા ખંડરો, સહુ નહષ સુણિયેરે. ચિ. 24 સર્વગાથા, ર૭. સવગાથા પાઠાંતર 215 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org