________________ 148 શ્રીમાનું જિનહર્ષપ્રણીત. જઈ તિહાં અહિછત્રા નગરિ, અહનિશિ જે જીન વર ધ્યાવે તેહને લેક નમે ત્રિભુવનના, નિશ્ચય અવ્યય પદ પાવે. અ. 22 શજપુરે તિહાં જઈ પ્રભુ ઉભા, પ્રતિમા ધર થિર મન કરી, મહિલી ઢાલ થઈ ખંડ નવમેં, કહી જીન હર્ષ હષ ધરી. અં. 27 સર્વ ગાથા, 36. દુહા, તિહાં આવી ઈશ્વર નૃપતિ, વાંદે ભાવ સહિત, ચરણ કમલ જીન રાયનાં, રિદય કમલ હરષિત. 1 નિજપૂર્વ ભવ જાણયે, પ્રભુ દરિસણુથી થાય; અતિ ઉત્તુંગ કરાવીએ, જન ગૃહ ચિત્ત લગાય. નિજ પ્રતિમા ભવતણી, કુકટી કરાવી તાંહ કુકુટેવર તે દિનથકી, તથે થયે જગમાંહ. તે તીરથને ઉદિસી, નિકટ રહયા સુર આઈ સુરતરૂ છમ સુખ પૂરવે, જેનિત્ય સેવે પાય 4 હિવે તિહાંથી પ્રભુ વિચરતા, તાપસ આશ્રમ પાસ; તિહાં આવી કાઉસગ કી, કર્મ ખપાવણ આસ. દશ ભવને વઈરી હિવે, કમઠાસુર આવે; છલ દેખી ઉપસર્ગ બહ, કરવા આરંભેય. 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org