________________ શ્રી શત્રુંજયનીર્થરાસ. 641 પવિત્ર પગે જનવરતણે, રૈવતગિરિની ધૂલિ લાલ, વિશ્વભણી નિર્મલ કરે, કાઢે પાતક મૂલ લાલરે. દે. 19 સહુ પરવતમાં એ શિરે, જલથલ નભના પ્રાણ લાલરે; જે છે ઈણ પરવતે, વિણભવમાં નિર્વાણ લાલરે. દે. 20 ઉગણીમી પૂરી થઈ, આઠમાં ખંડની ઢાલ લાલ, છે જીન હર્ષ સેહામણી, સુણજ બાલગે પાલલાલજે. કે. 21 સર્વગાથા, 648. દુહા, તરૂષદાગનિ ભૂમિકા, પવન પાણીના જીવ જઈ અચેતન પિણિ શિવે, તિલે ભવે અતીવ. 1 તપક્ષમાં ગુણ સંયુક્તસું, સામ્ય રસભરીયા જેહ, ધાતુમય દેહ તજી કરી, લહે સાસ્વતે દેહ. 2 જીમ પાષાણુના ફરસથી, હેમપણું લહે લેહ; તિમ પ્રાણગિરિ ફરસથી, થાઇ ચિન્મયરૂપ હ; 3 ચંદન થાઈ મસહુ, મલયાચલની વાસ; તિમ ઈહાં પાપી પ્રાણીયા, થાઈ પૂજ્ય નિવાસ. 4 ઢાલ–સુવિચારી પ્રાણી નિજમન થિરકરી જોઈ એ દેશી 19 બંધવ પ્રભુના હરિતણજી, : આઠે પટનારી; અરિ ઘણી રાજેમતીજી, પહુતી સુગતિ મજારિ. જ ગુણવંતા પાંડવ ગયા, શત્રુંજય ચાલિ; ઉત્તમ તીરથ જાણિનેજી, કરમ ભરમ સપાલિ. ગુ. 2 41 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org