SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ બંધાવેલું ચિત્તામણિપાર્શ્વનાથનું દેરાસર દિલ્હીના બાદશાહ ઓરંગજેબના સમયમાં મુસભાનેએ તેડયું હતું, અને તેનું ખર્ચ ઔરંગજેબબાદશાહે શાન્તિદાસના કુટુંબને લખી આપવા જણાવ્યું. હતું. સાધુઓને કેઇ૫ણ તરફની હરકત વિહાર દેશનાદિ પ્રવૃત્તિમાં નહોતી. દેશનું ધન દેશમાં રહેતું. પરદેશ જવા પામતું નહેતું. દેશની સ્થિતી કેટલાંક યુધે છતાં આબાદ હતી. જેનાચાર્યોનું રાજદરબારમાં માન હતું. તત્સમયમાં ધાર્મિક અનેક ગ્રન્થ રચાયા છે. તમriઝનવિદ્વાનો૧ શ્રીમદવિજયજી ઉપાધ્યાય. તેમણે જે જે ગ્રન્થ રચેલા છે તેનું લીસ્ટ અમ્મદી યશોવિજય નિબંધમાં લખવામાં આવ્યું છે. ૨ શ્રીમદ્ દેવચન્દ્ર, શ્રીમદ્દ દેવચક્કે જે જે ગ્રન્થ રચ્યા છે તેનું લીસ્ટ દેવચન્દ્ર ચોવીશીની પ્રસ્તાવનામાં આપવામાં આવ્યું છે. ૩ શ્રીમાન માનવિજય ઉપાધ્યાય, તેમણે “ધર્મસંગ્રહ ” ગ્રન્ય ૧૭૭૮ની સાલમાં રચે છે અને તે શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફંડ દ્વારા છપાવવાની વ્યવસ્થા થઈ છે. એક વિશી, ગજસિંહકુમારને રાસ અને નય વિચારને રાસ એ માનવિજયજીની કૃતિયો છે. આ ફંડમાંથી “ધર્મસંપ્રહગ્રન્થ” પૂર્વાદ્ધ-બે અધ્યાય ગ્રન્થક ૨૬ મા તરીકે છપાયા છે, અને ઉત્તરાદ્ધ-બેઅધ્યાયની છપાવવાની પ્રવર્તી ચાલે છે. ૪. શ્રીવિનયવિજ્યજી ઉપાધ્યાય. આ મહા વિદ્વાન ઉપાધ્યાય થયા છે. વ્યાકરણના વિષયમાં તેઓ એક્કા ગણાતા હતા. તેમણે “હેમલઘુપ્રક્રિયા ” નામનું વ્યાકરણ લખેલું છે અને તેના ઉપર ૧,૩૫૦૦૦ લોક પ્રમાણુ ટીકા લખી છે. “કલ્પસૂત્ર”ની “સુબાધિકા” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy