________________
રાસાઓ લખવામાં સદુપયોગ કર્યો હોય એમ સંભાવના થાય છે. શ્રીયશવિજયજી સમાન તેઓ કાવ્યરસ આણવાને કાવ્યોમાં સમર્થ થયા નથી તથાપિ તેમની પ્રવૃત્તિથી તેઓએ ઘણું કર્યું છે. તેઓએ ગૂર્જરભાષામાં અનેક રાસાઓ લખીને ગૂજરીમનુષ્ય
પર ઘણો ઉપકાર કર્યો છે. ભાષાની ઉપકાર, ઉન્નતિ વિના દેશની અને ધર્મની ઉન્નતિ
નથી ! તેઓએ ગૂર્જરભાષામાં રાસાઓ લખીને ગૂજરાત અને ધર્મની અત્યંત પ્રગતિ કરી તેથી તેમને ઉપકાર ગુર્જરભાષા બોલનારાઓ પર ઘા થયે છે અને તે સદાને માટે સ્મરણીય રહેશે. તેમના સર્વ રાસાઓ શુદ્ધ છપાઈને બહાર પડતાં તેમની વિદ્વત્તાને સાક્ષરોને વિશેષ ખ્યાલ આવશે. તેમના ઉપકાર તળે દબાયલી ગૂર્જર પ્રજા તેમને સહસ્ત્રશઃ ધન્યવાદ આપે એ સદા સંભાળે છે. આ સમયે તપાગચ્છ અને અન્ય ગચ્છના પણ આચાર્યો કંઇક
શિથિલ અવસ્થાને પ્રાપ્ત થયા હતા. પરસ્પર તે વખતની ધાર્મિક ગરછમાં સંપ ન હતો. વિદ્વાનો ઘણુ હતા. તથા વ્યવહારિક ગામેગામ સાધુઓને વિહાર હતા. જ્ઞાનાસ્થિતિ, ભાસ ઉપર સાધુની કાળ2 વિશેષ હતી.
ધર્મક્રિયામાં કંઇક શૈથિલ્ય પ્રવર્તતું હતું. દેશમાં અંધાધુધી પ્રવર્તતી હતીદિલ્હીમાં આજે બબાદશાહ રાજ્ય કરો અને રજપુતેમાં તથા મુસભામાં ધર્માભિમાનથી કેટલાંક યુદ્ધ થયાં હતાં. જૈન ધર્માચાર્યોને અથવા અન્ય પણ ધમાંચાર્યોને આગજેમની સાથે ધર્મ સંબંધી પરિચય હોય એવું ધાર્મિક ઇતિહાસથી સિદ્ધ થતું નથી. અમદાવાદના પ્રસિદ્ધ નગરશેઠ શાતિહાસશેઠને ઓરગજેબ સાથે કંઈક સંબંધ હોય એમ સિદ્ધ થાય છે. શનિદાસશેઠે સરસપુરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org