________________ દરર શ્રીમાન જિનહર્ષપ્રણીત. નેમિનેસરને કનેરે લે, સાધુ થયા સહુ તેહ; મ. શ્રુતજ્ઞાની અનુક્રમે થારેલે, તપ કરે નિરમલ દેહ, મ. ન. 21 થાવસ્થા સુત ગ્યતારેલે, જાણ થાયે સૂરિ મ. પતિ સહસ્ત્ર પરિવારસુરે લે, વિચર્યા ગુણ ' ભરપૂર. મ. ન. 22 થાવચ્ચા સુત વિહરતારેલે, શિલકપૂર આવે; મ. શૈલક નૃપસમજાવીરે લે, અણુવ્રત ધર કારેહ. મ. ન. 23 ત્યારે સાગધિકા પુરીરે લે, વનમાં રહ્યા પ્રસિદ્ધ મ. પરમભક્ત પરિવાજનેરે લે, સુદર્શન સમૃદ્ધિ. મ. ન. 24 ગુરૂ વાંદી ધર્મ સાંભભેરેલે, જીવ દયામય શ્રેષ્ઠિ મ. ગ્રહથી કુણનવિ સંગ્રેહેરેલે, ચિતારત્ન વિશિષ્ટિ. મ. ન. 25 પરિવ્રાજક ગુરૂ પર્વરેલ, સુક શિષ્ય સહસ્ત્ર સંઘાત; મ. દેશાંતરથી આવીયારે લે, તિણિ નગરે સુપ્રભાત. મ. ન. 26 સુદર્શનને પ્રતિબંધિવા, ચદમી એ થઈ ઢાલ મ. આઠમા ખંડની સાંભરે લે, કહે છનહર્ષ રસાલ. મ. ન. 27 સર્વ ગાથા, 485, પાઠાંતર. 447 ત, દુહા, . અન્યાશ્ય આલેકિને, સેવકને કહે છે, કિણિ પાબંધ ગુરૂ કહે, ધરમ સીખે તું એહ. 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org