________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. તિષિહિજ નગરીમાં વુિં છે કે લે, થાવ ચા એક નારી મ. સારથ વાહી સુત તેહનારે રેલે, થાવગ્યાસુત સાર. મ. ન. 13 બત્રીસ નારીને વાલહેરે લે, સુખ ભોગવે નિસિ દિસ; મ. દેગુંદક જીમ દેવતારે લે, કાશિ ના નામે સિસ. મ. ન. 14 ભવદાવાગ્નિ સમાઈવારે લે, નેમિ સુ ઉપદેશ; મ. વિષય ગ્રામથી ઉભગેરેલે, ક્ષણએક માંહિ વિશે સ. મ. ન. 15 કરમ બંધથી છૂટિવારે લે, વ્રત લેવા તિણિવાર; મ. માત ભણી આગ્રહ કરે રે લે, થાવગ્યા સુકુમાર. મ. ન. 16 બહુ મલિક લેઈ ભેટારેલે ગઈ માધવને પાસ; મ. સત દીક્ષાની વિનતિરે લે, સંભલાવે ઇમ તાસ. મ. ન. 17 કૃષ્ણ વચન કહે એહવારે લે, ભેગવિ સુખધન એહ; મ. તેહ વિરક્ત તેહને વિષે રે લે; માને નહી નિસનેહ. મ. ન. 18 કસવ તામ ખુશી થઈ રેલે, ઉદ્દઘષણા પુરમાહિ; મ. જે વ્રતના અભિલાષીયારે, તે આ સંવાહિ. મ. ન. 19 સહસ પુરૂષ મિલી આવીયારે લે, વ્રત લેવાની - ખાંતિ મ. તેહ સંઘતે તેને લે, ઉછવ કૃષ્ણ કરતિ. મ. ન. 20 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org