________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. 617 ઈણિગિરિ તે વછિત લહે, નાનાયુધરે હાથ ધર્યા જન વછલા. ભય વગેરે જેહના મન હેઈ નિરમાલા. 13 નિરમાલા મુખ્ય શૃંગ ઉત્તર મેઘનાદ થયે મહાબલી; પૂર્વ સિદ્ધ ભાસ્ય રક્ષક સિંહનાદ દક્ષિણ વલી, એણે ચ્યારે ગ સેભિત ચતુર મુખ જીમ જનવરા. 14 મુખ્ય શ્રગથી દિચ્ચારે-લઘુશિખર બે બે વરા. તિણિ શિખરે જહાં હાં મૃત બાલે નરા, થાયે ઉત્તમરે તિહાં 2 તે તે સુરવરા; તિહાં બેઠા રે કરે, તપસ્યા મન મુદા, નેમીસરેરે ધ્યાન પરાયણ રહે સદા. 15 સદા પામી અષ્ટ મહાસિદ્ધિ, અવ્યયપદ પામે સહી; કલ્પતરૂની તિહાં છાયા, વલ્લિ વાંછિત ફલ કહી. રસ કુખ્ય વલી તિહાં કૃષ્ણચિત્રા, છે સહુ પુણ્ય મિલે; પુન્યવિણિ પગ હેઠિન મિલે. પુણ્ય તે જહાં તિહાં ફલે, 16 કુમ 2 પ્રતિરે શર ર પ્રતિ કુપીકતે, પ્રહ 2 પ્રતિરે ઠામ 2 સુર રહે મને; નેમિધ્યાને રાતા માતા તિહાં રહે, હારમંતર નાયક છમ રહે તે મહે. 17 તેમણે ઉચ શિખરે સિંહાસણ અંબાસુરી, ઈચ્છાથ દાયક સંઘનાયક ભણી હિત આણી કરી જહાં રહી શ્રી ભગવંત ને, પરાપાલક યદા, કંગ આલોકના નામે, બિંબપૂત થયે તદા. 18 અબા ગિરિરે દક્ષિણ દિશિ મન આણીએ, ચક્ષ ગેધર નામે પરતક્ષ જાણીયે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org