________________ શ્રીશત્રુતીર્થરાસ. 597 લેક વિચારને અવસરે, ભાખે ઈમે જગદાધાર. વા. પરને હિત કારણ ભણી, પાવન શિવાગાર વિચાર. વા. 19 આયામ વિસ્તારે કહી, જે જન લક્ષ પિસતાલીસ વા. ઉત્તાન છત્રાકૃતિધરી, સિદ્ધિશિલા કહે જગદીસ. વા. 20 ચોવીસમે ભાગે રહ્યા, તિહાં સિદ્ધ નિરંજન દેવ; વા. અનંત આનંદ ચુવે નહી, ચિકૂપ અક્ષયનિતમેવ. વા. 21 અનંત અચલ શાંતિ શિવ, સખ્યાતિગમ મહંત અરૂપ; વા. વ્યક્ત આદિ નહી જેહની, જીન જાણે તાસ સરૂપ. વા. 22 સુખ અનંતા મુક્તિનાં, વચને તે કહા ન જાઈ; વા. પામે કર્મ વિનાસથી, મનગ પવિત્ર જે થાઈ. વા. 23 પંચમ ક૫તણે ધણી, સાંભંલિ જગગુરૂની વાણિ; વા. મંદ સ્વર્ગ સુખનાથને, પ્રણમી પૂછે સુપમાણ, તા. 24 સંસાર ભ્રમણ મુજને પ્રતિ એક છે હિવે કાલ; વા. આઠમી આઠમા ખંડની, જીનહર્ષ કહી એ ઢાલ. વા. 25 સર્વગાથા, 267, દુહા સાચ કહે કરજોડિને, પૂર્ણ દિનદયાલ; શિવ સુખની સંગતિ હુયે, કિવા નહીં કૃપાલ. બ્રાઁક સુણ સ્વામી કહે, થાયે નેમિ આણંદ બાવીસમ અવસર્પિણ, ભાવિની હુઇસિ ગણે દ. ભવ્યજીવ પ્રતિબંધિને, લહી તીરથ ગિરિનાર; ચિગ યુક્તિને મુક્તિને, પદ પામિસિ નિરધાર. 3. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org