SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પર જીના દેરાસરની પ્રતિષ્ઠા કરી ભાણામૈત્રિય જેસલમેર નિવાસી શેઠ ભાદરમલજી (જોરમલજી) દાનમલજીની પ્રેરણાથી વિકાનેરથી વિહાર કરી સ’વત્ ૧૮૯૨નું ચે!માસુ` મડૅાવર રહ્યા. ત્યાંથી સંધ નીકળવાના ુતા, પરંતુ ૧૮૯૨ ની સાલમાં આસા વૃંદ ૯ ના દિવસે ચાર પ્રહરનુ અણુસણુ કરી દેવસેક ગયા. એમણે વિશસ્થાનકની પૂજા રચી છે. એગણીશમા સૈકામાં થએલા જિનહુષઁના જીવન ચરિત્રની જે યાદિ મળી છે તેથી તે શત્રુજયાસના કર્તા નથી પશુ ખરતરગચ્છના ૯૦ મા પટ્ટધર છે. ખીજા એક જીનહુષ પંદરસાની સાલમાં થયા છે તેમના શિષ્ય હેતુ ખણ્ડન નામના ગ્રન્થ બનાવ્યા છે અને તે મોંગલાચરણમાં પોતાના ગુરૂને નમસ્કાર કરે છે, પંદરમા સૈકામાં થયેલા જીનહર્ષે બનાવેલા ગ્રન્થા જૈનગ્રન્થાવલિમાં— આરામશેભા ચરિત્ર (À।કબદ્ધ) પત્ર ૨૨ (ખરતર) વિતિસ્થાન ચરિત્ર (શ્લાકદ્ધ) àાક ૨૮૦૦ સ ́વત્ ૧૫૦૨ રત્નશેખર કથા (પ્રાકૃત) લેક ૮૦૦ સમ્યકત્વકૈમુદિ શ્લાક ૨૮૫૦ સંવત્ ૧૪૫૭ અનથ્થૈરાધવ અથવા મેરરિ નાટક શ્લોક ૩૩૫૫ શ્રીજિનર્ષના નામથી એ સ ંસ્કૃત ગ્રન્થા રચાયલા છે, રાસ કર્તા શ્રીજિનહની પૂર્વ સંસ્કૃતમાં ગ્રન્થકર્તા તરીકે પુત્તરમી સાલમાં શ્રોજિનહુષ થયા છે તæબધે તેમના ગ્રન્થાને દેખવાથી વિશેષ પ્રકાશ પાડી શકાય તેમ અવમેધાય છે. અઢારમા સૈકાના મધ્યભાગમાં થયેલા રસિકાર જિન થી ભિન્ન પૂર્વે એક જીનહુષ થયા તે અને તેમની કૃતિયાનુ દિગ્દર્શન કર્યું, અને તેમની પશ્ચાત્ ઓગણીશમાં સકામાં થયેલા જિનહુષનું જીવનચરિત તથા કૃતિનું સ્વરૂપ ઉપર પ્રમાણે કમ્પ્યુ. હવે અઢારમાં સૈકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy