________________
પર
શ્રી શત્રુંજયતીર્થરાસ. રુકિમણુને સંભલાવી, સીમંધરે કહે જેહ
વિચારકિ. સાં. ૧ ભાનુ, સુત ભામાતણેરે, પરિણસ્પેરે પહિલી મતિ
મંતકિ, સાં. તુજ માતા દેત્યે તદા, કેશ સિરનારે, હાર્યા
પણ તાતકિ. સા. ૨ કેશદાનને દુઃખ ઘણું, વલી સબલે દુઃખ તુજ
વિકિ, સાં. તુજ સરિખે અંગજ છતે, સહી મરત્યે રૂકિમણિ
ઈણ રેગકિ. સા. ૩ તે નારદ પ્રદ્યુમ્ન બે, પ્રજ્ઞમીરે નિર્મિત સુવિમાનકિ, સાં. બેસી તિહાંથી ચાલીયા, ગયા દ્વારિકા નગરી
બલવાનકિ. સાં, ૪ મુનિ વિમાન ઉદ્યાનમાં, મેલ્હી બાહિરે અન્ય વેષ
ધરેહકિ, સાં. જે નગર ફિરી ફિરી, હિવે જોરે કરે
રામ તે હકિ. સાં પ વિવાહ કન્યા અપહરી, જઈમૂકીરે નારદને પાસિકિ, સાં. કૃષ્ણદ્યાન વિદ્યા કરી, સૂકાવ્યા ફલકુલ વિમાસકિ. સા. ૬ સકલ નીર આશ્રયતણ, જલ શેષીરે નાખ્યો
તતકાલકિ, સાં. વિતૃણ નગર કર્યો સહુ, હય વાહેરે બાહિર સુકુ
માલકિ. સાં. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org