________________
હ
सौरभ्यंतत् सुवर्णस्य सान्दो निष्कलंकता ॥ मिथ्यात्विषु न संसर्ग स्तवाक्येष्वप्यनादरः ॥ विधेयः संघपतिना सद्यात्राफलमिच्छता ॥ न निन्दा न स्तुतिः कार्या परतीर्थस्य तेन हि ॥ पालनीयं त्रिशुद्धया तु सम्यक्त्वं जीवितावधि ॥ साधून् सधर्मिसहितान् वस्त्राननमनादिभिः ॥ प्रत्यब्दं पूजयत्येष संघयात्रां करोति यः ॥ पाक्षिकादीनिपर्वाणि धर्मान् दानादिकांश्चसः ॥ श्री संघपूजा मत्युच्चैः कुर्यादार्जवसंयुतः ।। सहि संघपतिः पूज्यः सुराणामापजायते ॥ सिद्धःस्यात् तद्भवे कश्चिद् भवेषु त्रिषु कश्चनः ॥
ભાવાર્થ “હે રાજન પુડરિકગિરિની માફક “સંધવીપદ સંપત્તિ મળ્યા છતાં પણ ભાગ્યવિના પ્રાપ્ત થતું નથી. ઇન્દ્રપદ, ચક્રવતી પદ લાધ્ય છે, પણ “સંઘવીપદ” તે બન્નેથી લાધ્યતર છે અને તે સુકૃત કર્યા વિના સર્વદા પ્રાપ્ત થઈ શકતું કથી. સંઘવી, શુદ્ધસમ્યત્વને પામીને ઉત્તમ અને દુર્લભ તીર્થંકરનામ ઉપાર્જન કરે છે. સંધ સતા અહંને પણ માન્ય પૂજ્ય છે, તેને જે અધિપતિ થાય છે તે લેકરસ્થિતિને પ્રાપ્ત કરે છે. શુભવાસનાવાળો એ. સંધવી ચતુર્વિધ સંઘની સાથે રથમાં સ્થાપિત કરેલા દેવડના જિનબિંબનો મહત્સવ કરતો છત; યાચકો પ્રત્યે કલ્પવૃક્ષ સમાન પાંચ પ્રકારનાં દાન દેતે છત; માર્ગમાં આવતાં દરેક નગરોના જિનાગારમાં જોરેપણુ કરતે છત; શત્રુંજય, રૈવત, વૈભાર, અષ્ટાપદ, અને સમેતશિખરે શુભદર્શનવાળો તે દેવની પૂજા કરતે છતો; અને એ બધા તીર્થોમાં અગર એકમાં ગુરૂની આ જ્ઞામાં તલ્લીન એ તે ઇત્સાદિક કરતો છતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org