SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પણ આધક ફળ આ સ્થળે જિનેશ્વરભગવાનની પૂજા કરવાથી થાય છે. હત્યા મહાન પાપાનુ જોર ત્યાં સુધી ચાલે છે કે જ્યાંસુધી ગુરૂના મુખથી ‘શત્રુંજય' એવા શબ્દ શ્રવણુ કર્યા નથી. પાતકાથી પ્રમાદિએએ બ્હીત્રુ નહિં ઠ્ઠી નહિં. એક વખત તેઓએ સિદ્ધાચલની કથા સાંભળવી, એકજ દિવસ સિદ્ધક્ષેત્રમાં સર્વજ્ઞની પૂજા કરવી તે સારૂં પણ લાખા તીર્થાને વિષે કલેશના સ્થાનરૂપ પરિભ્રમણ સારૂં નહિ. કાટિભવમાં ઉપાન કરેલા પાપે, પુંડરિકગિરિની યાત્રા માટે સન્મુખ જતાં પગલે પગલે નાશ પામે છે. પુંડરિકગિરિપ્રતિ એકેક પગલું દીધે છતે યાત્રાળુ કેાટિ ભવેાનાં પાતા થકી મૂકાય છે. શત્રુ...જયને સાંભળ્યે તે જે પુણ્ય થાય છે તેનાથી ઘણું પુણ્ય તેની પાસે જવાથી થાય છે અને દેખવાથી અનન્ત ગણુ પુણ્ય થાય છે. સિદ્ધાચલને દૃષ્ટિવડે જોઇને સંધની સેવામાં તત્પર એવા મનુષ્ય લેાકાગ્ર સ્થિત સિદ્ધિપદને પ્રાપ્ત કરાવનાર મહા પુણ્યને સમુપાર્જન કરે છે. બુદ્ધિમાનને યતિ પૂજ્ય છે. અંત સેવ્ય છે તે યતિજ માન્ય કરવા યેાગ્ય છે, માટે યુતિની આરાધના કરવાથી યાત્રા સફળ થાય છે અન્યથા નિષ્ફળ થાય છે. ગુરૂની વાણી પૂર્વભવમાં વીતરાગત્ત્વ પ્રાપ્ત કરવામાં કારણભૂત છે તેથી દેવતત્ત્વથી પણ ગુરૂતત્ત્વ મહાન્ છે એમ જાણવુ. દશ ક્રેડ નિર્મળ શ્રાવકાને ભાજન કરાવવથી જે પુણ્ય થાય છે તેથી અધિક પુણ્ય એક મુનિને દાન આપવાથી થાય છે. જેવા તેવા વૈષધારી સાધુને પણ સમ્યકત્વધારી શ્રાવકાએ શ્રીગાતમની માફક આરાધવા જોઇએ, વૈષયુક્ત જેવા તેવા યુતિ હોય તેને સમ્યક્ત્વધારી વિસુધાએ શ્રેણિકની માફક સદા સેવવા ોએ. ગુરૂથી એ ગતિ પ્રાપ્ત કરી શકાય છે. ગુરૂ આરાધના કરવાથી સ્વર્ગ અને ગુરૂવરાધ કરવાથી નરક, પેાતાની ઇચ્છા પ્રમાણે એમાંથી એક ગ્રહણ કરી લેવી. અન્યસ્થળે કરેલું પાપ સુવાસના યુક્ત પુરૂષ અહીં આવીને ત્યજે છે પણ આ સ્થળે આવીને Jain Education International ૪૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy