________________
શ્રીશત્રુંજયતીર્થરાસ. -
દાનસાંડધર્મ પુત્ર નિહાલી, કલ્પદ્રુમ આદિક સુવિશાલી; દર ગયાં સગલા લાણા, નામ માત્ર જગમાંહે કહાણા. સર્વ ધર્મના મૂલ અહિંસા, જાણિ ધરમ સું કરે પ્રસંસા;
સગલે ઉદઘેાષણા
દેવરાવી, ક્ષિતિમ ડલમાં દયા પલાવી. કીધ પ્રતિષ્ટા ઈમ ઉછરંગે, ધર્મપુત્ર નિજ મનને રંગે; ચારણુ રિષિ મુનિવર રાજાન, સહુ વિસજર્યાં દેઈ દાન. વસ્ત્રરત્નાદિક દેઈ સત્કાર, દુર્ગંધન નૃપને તિણિવાર; નિજપુર આવી કરે વિચાર, તાત માતુલ મેલી પિરવાર. પાંડવ ખાલપણાથી એહ, સદા ફૂડકપટના ગેહ; ઘર સૂરા મન માંહે કુરા, માહિર મૃદુ અવગુણુકકર પૂરા. રામ માધવ ના ઉપર જાણી, રાજ્ય મદ્દોધૃત કિસી કહાંણી; મુજ હાંસી તિહાં કીધી જેહ, સાલતણી પરે દુખે તેઙ. ૧૦ છલ કરિમલ કરિ અરિ સાધિ જે, નીતિ વચન મન
પાંડવના લ્યું રાજ્ય ઉદાલી, તે મુજ
એહવુ કહી શિલ્પી તેડાવે, બહુ દ્રવિણે
માંહે ધરીજે;
રીસ સમે વિકરાલી.
રમ્ય સભા
કરાવે;
Jain Education International
૪૭૩
તેની સ્પર્ધામનમાં ધારી, કપટ હીયામાંહે અવધારી. દૂત મૂકીને હિંવે ખેલાવે, આ લેાકત કૌતુક મન ભાવે; રામકૃષ્ણ પાંડુન દદશાર, દુર્ગંધન રાજા તિણિ વાર.
For Private & Personal Use Only
૧૧
૧૨
૧૩
www.jainelibrary.org