________________
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૪૭
ઈમ નિજ સંઘા પૂરિને રે, બહુ ખેચર સંઘાત; જોમ વિમાને છાદરે, હથિણપુર આયાત. સા. ૨૨ વધુ સહિત આ થકરે, જાણી પાંડુ નરેશ ઉછવણું અર્જુન ભરે, કરાવ્ય પરવેશ. સાં. ૨૩ તિણિ અવર મણિચુડની, બહિની પ્રભાવંતીનામ; કિણ એક વિદ્યાધર હરીરે, ખૂબ સુણી તિણિ ઠામ. સા. ૨૪ અર્જુન મણિચુડસું તદારે, મ પથાવલિ જાઈ; તાસ હણું પરભાવતીરે, લેઈ આ નિજ ડાય. સા. ૨૫ પાંડુ નરેસર અવસરેરે, મેલી સહ પરિવાર ધર્મ પુત્રને આપણેરે, પદ દીધે તિણિવાર. સા. દેવાલય જિમ ધ્વજ કરિરે મમૃણી જીમમ શેભે વિશ્વ યુધિષ્ઠરે, યશ વિસ્તરી ભેમ. સા. ૨૭ ભીમાદિક ચ્યારે મિલીરે, સેના લેઈ સાથ; દિશિ આપી આ સહુ, આજ્ઞાએ નરનાથ. સાં. ૨૮ હિવે સુખે સુખ ભોગવેરે, પાંડવ લીલ વિલાસ; ચઉથી સાતમા ખંડનીર, ઢાલ થઈએ ખાસ. સ. ૨૯
સર્વગાથા, ૧૫૮,
૧
પંચાલી પતિ પાંચને, સીંહ સરીખા પંચ; પુત્ર થયાં કુલ સંભવે, દેવ કુમરને સંચ. બધુ પુત્ર જીમ પત્તિ જીમ, મિત્રનિ જાંગ જિમજાણિ; ચ્ચાર યુધિષ્ઠરને થયા, વિનયવંત ગુણખાણિ. મણુંચૂડ ખગ પ્રત્યે કરી, પરે વિદ્યાબલ તામ; આમંડલ સરિખી સભા, કીધી અતિ અભિરામ.
૨
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org