________________
૪૭૦
શ્રીમાન જિનહર્ષપ્રણીત
વનમાહે એ રહેશે, તેહી ન કરે સ્નાન સુભ્ર વસ્ત્ર: મેલાં કરી, પહિરે મહા અજ્ઞાન. સાં. ૧૨. મુખ સૂગે કરિ મેડતીરે, પીટતી કર દય; ઈમ કુકમ ઉપાર્યારે, સાંભલિ ફલ થિર હોય. સાં. ૧૩. તિહાંથી મરી નરકે ગઈરે, તિહાંથી ગતિ લહીસ્વાન; કુલ ચંડાલે ઉપનીરે, ગ્રામની સૂકરી માન. સ. ૧૪ ઈમ ભવ દુષ્ટ ભમી કરી, અનુકમિ માનુષી જાત; નામે પરિણામે કરી, થઈ દુર્ગધા ગાત. સાં. ૧૫ ત્રિભુવનના ચગી ભણીરે, અનવર પુજા જેગ; તેની મુદ્રા જે ધરેરે, કીમ નદીજે લેગ. સ. ૧૬ મહાવ્રત ધારી જે યતિરે, ગમે મિથ્યાત્વ વિકાર; જન સાસન દીપાવતરે, કિમ નિંદીયે અણગાર. સ. ૧૭ કરમ તીરથ પરભાવથીરે, તું ખેપવિસિલહીસ્ય; બોધિ તીરથની સેવનાર, કરિ તું વિસવાસ. સ. ૧૮ એહવું કહી વિર મુનિ, દુર્ગધા શંકાનન્દ સ્વામીનમયગુરૂ નમ્યારે, પામ્ય પરમ આણંદ. સ. ૧૯ અર્જુન ધન્ય દિન માનતેરે, ધન્ય ગણતે અવતાર, સાથે મણિચુડ મિત્રને, તિહાં. રહયે દિન ચાર. સા. ૨૦ હવે કૃષ્ણ તિહાં આવતરે, જાણી હરખેત હેઈ પરણાવી અર્જુન ભણી રે, અહિની સુભદ્રા જેઈસાં. ૨૧ શત્રુંજય નંદીવર્ધનેર, અષ્ટાપદ ગિરિરાય બાર વરસ અર્જુન રેિ , તીરથ અનેક રાય. સાં. રર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org