SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ गुरो राराधनात् स्वर्गों नरकश्च विराधनात् ।। द्वेगती गुरुतोलभ्ये ग्रहोतकां निजेच्छया ॥ अन्यस्थानकृतंगराप मिहो जाते सुवासनः ।। इहयद्विहितंकम वज्रलेपंतुतद्भवेत् ।। श्री तीर्थेऽस्मिन्नान्यनिन्दा न परद्रोह चिंतनम् ॥ न परस्त्रीषु लौल्यत्वं न परद्रविणेषु धीः ॥ अवाहितं यथाकाम मविश्रान्तंचये नराः ॥ ददनेदान मानन्दात् सुखिनस्तस्युरुच्चकैः ।। ભાવાર્થ-મહાવીરસ્વામી દેવેંદ્રતા પૂછવાથી કહે છે કે હે દેવેન્દ્ર ! આ તીર્થનું જે માહા” કેવળજ્ઞાનથી જણાય છે તે વર્ણવતાં પાર આવે તેમ નથી તો પગુ તારા પૂછવાથી હું કિંચિત માત્ર કહું છું. “જે પુરુષ આ તીર્થના નામનું સવારમાં સ્મરણ કરે છે યા સાંભળે છે તેને સર્વદા સર્વ સંપતિએ સાંપડે છે અને વિપત્તિઓને વિલય થાય છે. આ સિદ્ધાળપત સર્વ તીર્થોમાં ઉત્તમ તીર્થ તરીકે, (ઉત્તમતમત્ર તરીકે) પ્રખ્યાત છે. હે સુરેશ્વર ! ત્રભુવનને વિષે જેટલા પવિત્ર તીર્થો છે તે બધા એક શત્રજપના દર્શન કર્યું છે તે સધળા જે માં જ સમજવાં. પંદર કર્મભૂમિને વિષે વિવિધ પ્રકારના તીર્થો અસ્તિત્વ ધરાવે છે તેઓમાં શત્રુંજયસમાન પાપનો નાશ કરનાર અન્ય કોઈ નથી. પૂર ઉદ્યાન અને પર્વત માં રહેલા કત્રિ ૫ અન્યતીર્થોમાં જપતપ નિયમદાન અધ્યયન આદિથી જે પુથ ઉપાર્જન થાય છે તેના કરતાં જિનેશ્વર ભગવાન ના તીર્થોમાં દશ ગણું પુણ્ય થાય છે અને તેથી વિશેષ શત ગણું પુણ્ય જંબુસ પર રહેલા ચૈત્યમાં થાય છે, અને શાશ્વત એવા “ ધાતકી વૃક્ષ ” પર હજાર ગણું પુણ્ય થાય છે. પુષ્કર દ્વીપ ચૈત્યોમાં, રોચકમાં, અંજનગિરિમાં અનુક્રમે દશ દશ ગણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy