________________
શ્રી શત્રુંજય તીર્થરાસ. ૪૬૩ ધનુષ બલે આપી , ૨. કડ (૨) કરતે પ્રાણ, ૨. નીચી દષ્ટ શક, ૨. ઉચે ખાંએ બાણરે ૨.એ. ૨૪ બાણ વિષે લાગે જઇ, ૨. દેવભણું ભય આણીરે; ૨. ઢાલ બીજીખંડ સાતમે, ૨. એ જિનહર્ષ વખાણી રે. ૨.એ. ૨૫ સર્વગાથા ૮૬.
દૂહાનિપુર ધનુરાવે કરી, બહિરા કીધા કાન; ત્રાસ લો કાયર નરે, થરહરીયા રાજાન. ૧ દીધ દષ્ટિ વૃતભાજને, ચકાંતરે નિહાલ; બાણ શકતુ મુંકી, વીયે દગ તત્કાલ. ત્યારે જ્ય (૨) રવ થ, દુંદુભિ વનિ આકાસ, સુમનણિ દેવતા, મુકી મસ્તક તા. ૩ સાનુરાગ દુપદાંગા, અને આકુલ અંગ; ઘાલી અર્જુનને ગલે, વરમાલા ઉછરંગ. ૪ જિમ પંચેન્દ્રિયને વિષે, પૃથક એક મન હાઈ; તિમ માલા પિણિ પંચને, કઠે પડતી જે. ૫ પચ વિષય એક ચેતના, કેડે રહીયા તેહ, તિમ એ પાંડવ એક પ્રિયા, લેક વિમાસે એહ. ૬ લમાન ગંગાસુતન, કુપદ મૂદ્ધ અધ કીધ; સહુને વિસ્મય ઉપને, મુનિ એક દર્શન દીધ. પંચાલીને પાંચ પતિ, કેમ થયા મુનિરાય, કૃષ્ણદિક પુછે સહ, કારણ તેહ વતાય. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org