________________
૪૫૪ શ્રીમાન જિનહર્ષપ્રણીત.
જે જે દુર્યોધન કરે, ભીમને દુષ્ટ પાય; . દાન કુપાત્રતણી પરે, તે તે નિષ્ફલ થાય. ૯ હાલ-જખુડીની રાંગગડી; ૧. પંચાત્તર શત તે સહુ, કર્ણ સૂતસુત જાણેજી; કૃપાચાર્ય ગુરૂ તે કહે, વિદ્યા ગ્રહે તજી માણે છે. માન તજી પિતૃ શાસનથી, તેહ માંહે પ્રજ્ઞા ગુણે અધિક કર્ણ શક્રસુત બિહે, દુર્યોધન કપટી
ભણે. અનાધ્યાયે એક અવસર, ક્રીડતાં કંદુક પડશે; અવટમાં કાઢિવાને, કંઠ બેઠામ વિજ ન. ૩ અશ્વથામા સુત સંયુતે, ટ્રણ ધનુવિદ વિગ્રેજી; તિણિ અવસર તિહાં આવી, કુમરાને કહે
1 ખિપ્રેજી.જી. ૪ વિપ્ર ભાષે કુઆ કઠે, કિમ ઈહાં બેઠા તુમે; તે કહે કંદુક પડે એ, જેઈએ બેઠા અહે. ટ્રિણ બણે વિધી કાઢયે, ભીષમ કરી વિનતી, ઘણું, કૃપાચાર્યો દીયા તેહને, ધનુર્વેદ શીક્ષણ ભણી. ૬ તેમાંહી દીપે તે જે કરી, કતારક ચંદ્ર જેમેજી; તેથી અધિક સુત ઈદ્રિને, સૂરજની પરે તેમાજી.. તેમ લાલન એજના શીવ્ર, આકર્ષણ દૂરપાતને, દઢ પ્રહાર વિષે થયે એક, અધિક અર્જુન સુભમને. ૮ દૃષ્ટિ દેઈ નિત્ય જોવે. દ્રણ ઉદ્ધત તે સહુ વિનય વિકમ શાય અર્જુન, ભણે માને ગુરૂ બહુ ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org