________________
૪૫૪
શ્રીમાન જિનહર્ષપ્રણીત. સુરનાયક પ્રભુને આદેશ, નિજ કવ્ય કીયા સુ
વિશેષે; . તીર્થપ્રભાવ તિહાં ભગવતે, કહી ગિરિનાર ચલ્યા
મન ખતે. સુ. ૧૬ તીર્થપ્રભાવ સુણી સુરરાયે, તીરથપૂજા કીધી ભાયે; દ્વારિકામે પ્રભુજીને મેલી, બંધુ સહિત દુર્ગતિમતિ
ઠેલી. સુ. ૧૭ હિવે સ્વામી શશિકર જિમ સેહ, વિશ્વાનંદ જગત
જન મેહે; સુ. રામકૃષ્ણ સુર અસુર સંસેવિત, સુખમેં રહે પરિવારે
પરિવૃત. સ. ૧૮ કૃષ્ણને નારદ કહે અવસર ઈણિ, રુકિમણભૂપતિ
- બહિની રુકિમણી, સુ. રૂપ અનુપમ તાસ સુણા ભુજબલિ તાસ
હરીને લ્યા. સુ. ૧૯ જાંબુવંત ખેચરની પુત્રી, જામ્બુવતી જાણે ગુણ
ગંત્રી; રુ.
હરિ હરિ ગયે ગંગા છલતી, તત્પિતુ જીપી મનની
ખંતી. સુ. ૨૦ ભામાલક્ષ્મણ સુશીમા ગેરી, પદ્માવતી જાબુવતી ગુણ
એરી, સુ.
ગધારી, કૃષ્ણ અષ્ટપટરાણી, ઢાલ છવીસ જિનહર્ષ .
વખાણી. રુ. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org