SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ પદને પામી. એક ક્રોડ બાવન લાખ પંચાવન હજાર સાતસે ને સીતેર સાધુની સાથે શ્રીશાન્તિનાથે સિદ્ધાચલપર ચોમાસું કર્યું. મીતારી નામના મુનિ ચિદ હજારની સાથે મુક્તિ પદને પામ્યા. ચામાલીસની સાથે વૈદર્ભ ત્યાં મુક્તિપદને પામી. એક હજારની સાથે થાવસ્થા પુત્ર ત્યાં મુક્તિપદને પામ્યા. શુકપરિવ્રાજક ત્યાં મુકિત પદને પામ્યા અને પ્રદ્યુમ્રપ્રિયા ત્યાં મુક્તિપદને પામી. પાંચસેની સાથે શેલકમુનિ ત્યાં મુક્તિ પદને પામ્યા. સાતસેની સાથે સુભદ્રમુનિ ત્યાં મુક્તિપદને પામ્યા. રામ ભરત ત્રણકેડની સાથે ત્યાં મુક્તિપદને પામ્યા અને શ્રીસારમુનિ કોડ મુનિની સાથે ત્યાં મુક્તિપદને પામ્યા. સાડી આઠ કોડ મુનિની સાથે સાંબપ્રદ્યુમ્ન કુમાર મુક્તિપદને પામ્યા. એક કોડની સાથે કદમ્બગઘર ત્યાં મુક્તિપદને પામ્યા. જાલી, મયાલી અને ઉવયાલી ત્યાં અણુસણ કરી મુક્તિ પદને પામ્યા. દેવકીના છ પુત્ર અણસણ કરી ત્યાં મુક્તિપદને પામ્યા. બે ક્રોડ મુનિની સાથે નમિ અને વિનમિ વિદ્યાધર સિદ્ધાચલપર સિદ્ધિપદને પામ્યા, તથા દશકોડ મુનિની સાથે દ્રાવિડ અને વાલીખીલ્લજી ત્યાં મુક્તિપદને પામ્યા. સિદ્ધાચલને એટલે બધો મહિમા છે કે ક્રોડ શ્રાવકને કઈ જમાડે અને જૈનતીર્થોની યાત્રા કરી આવે તે પણ તેનાથી સિદ્ધાચલ પર એક મુનિને દાન આપતાં વિશેષ ફળ થાય છે. ચાર હત્યાના કરનારા, પરદાર ભેગવનારા, તથા પિતાની બહેનને ભેગવનાર. ચંદ્રશેખરરાજાને પણ એ ગિરિથી ઉદ્ધાર થયો છે. દેવગુરૂદ્રવ્ય ચેરી ખાનારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy