________________
શ્રી શત્રુંજય તીર્થરાસ. ૩૮૯ ભૂતાવિષ્ટ તણીપ, ગહિલ થયે મન ધ સેગ. વા.
નારી તું મુજ મનવમી ના. ૧૯ ભૂખ તૃષા નિદ્રા નહિ, છાયા આતપ ન સુહાઈ વા. ઘરમાંહે જનતા મહે, વિરહી રતિ કિહાં ન લવાઈ. વા. ના. ૨૦ મલસું આલિપ્ત કાયા થઈ,પહિરણજીરણતનવાસ; વા. માટી ખપ્પર હાથે વૃદ્ય એમ ઘર ફિરે ઉદાસ. વા. ના. ૨૧ બાલ મસ્તકના વિખર્યા, સહ અંગ થયે વિદરંગ; વા. પામર લેકે વીંટી, સબ્રિક હો એકંગ; વા. ના. રર હા વનમાલા કૃદરી, હાહા સુચના નાર; વા. ગઈ કિહાં મુજ મૂકિને, દેઈ પ્રત્યુત્તર ઠાર. વા. ના. ર૩ બાલક તાસ કેડે પડે, થાઈ કે લાહલ જોર; વા. પગ્રહ બેઠે સાંભ, શ્રવણે અપ્રિય અતિસાર. વા. ના. ૨૪
સાતમી છડા ખંડની પૂરી થઈ એ ઢાલ, વા. કહે જીનહર્ષ એ આકરી,વિરહ મહા દુઃખ જાલ. વા. ના. ૨૫ સર્વગાથા. ર૨૭.
દૂહા. એહસું એહવું જાણવા, વનમાલાસું રાય, કતક ઉફુલ્લ લેને, જે ઉંચે આય. ૧ વિકૃતાકાર તે વીરને, ધૂલિધુસર સર્વાગ; નષ્ટ ચેતના દેખીને, રાય રાણી મન ભંગ. ૨ નિધૃણ સૈનિકની પરે, કર્મ નીચ કી એહ; વચ્ચે અહે કુશલીએ, એહને વિશ્વાસે. બિગ વિષય લંપટ ભણી, અવિવેકી પૂરિ રે; નરકે પણ થાનક નહીં, મુજને નહિ સંદેહ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org