________________
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૩૭૫
અન્યથા કર્મ કરી ન સકંત કઈ છે કે જે રાવર
થઈ સુ. બાંધે સ્વાત્મ નિકેવલ તેહ, નિર્ભયહે નિર્ભયકુ
વિકલપે કે ઈ. સુ. ૫. વિષ્ણુ ભગવાયાં નવ મૂકાય, પ્રાણી છે પ્રાણી કમ
પંજર થકી; સુ. અથવા શુદ્ધ ભાવે ક્ષણ થાય, રૈવત હે રૈવત ગિરિ
સેવા થકી. સુ. ૫ એહવે સાંભલી ભીમ કુમાર તિહાં ગયે રૈવત
પતે, મું. ચિત્ત તણે અભિલાષી, સહુ ભક્તિ માંડ હે.
ત૫ થીર સર્વતે. સુ. ૭ કેટલેક દિવસે પરતક્ષ, અંબા હે અંબા તસુ
પરતક્ષ થઈ, સુ. દીધે તાસ પારસ પાષાણ, લેહને હે લેહને કંચન
કરિ કહી ગઈ. સ. ૮ હવે નિજ પુર જઈ રાખ્યા બહુ ભય, સેના હે
સેના મેલી અતિ ઘણું; સુ. અર્થ તણે બલિ લીધે રાજ્ય, સુખીયે હે સુખી
પુરને ધણી. જી. ૯ એક દિવસે ચિતે ચિતમાંહિ, ધિગ ધિગ છે
મુજ જીવિત ભણી; સુ. ધિગધગ મહારે રાજ્ય ભંડાર, ધિગ ધિગ છે
ધિગ પિગ સહુ સુખ કામિણી, સુ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org