________________
ઉદ્ધારે. ૧. ભરતરાજાએ ઉદ્ધાર કર્યો. ૨. ભરતરાજાની આઠમી પાટે દંડવીર્યરાજ થયા તેમણે
ઉદ્ધાર કર્યો. ૩. સીમધિરસ્વામીને ઉપદેશ સાંભળીને ઈશાનદ્દે ઉદ્ધાર કર્યો. ૪. એક કેડિ સાગરના અંતરે ઉદ્ધાર મહેન્દ્ર કર્યો. ૫. દશ કડિ સાગરે પાંચમો ઉદ્ધાર પાંચમાં ઈજે કર્યો. ૬. એક લાખ કાડિ સાગરે ચમરે છઠ્ઠો ઉદ્ધાર કર્યો. ૭. શ્રીસગરચક્રવર્તીએ સાતમે ઉદ્ધાર કર્યો. ૮. શ્રીવ્યસ્તરેન્દ્ર આઠમો ઉદ્ધાર કર્યો. ૯. ચન્દ્રપ્રભુના પ્રભુત્વમાં નવમે ઉદ્ધાર ચંદયશાએ કર્યો. ૧૦. શ્રીશાન્તિનાથના પુત્ર ચક્રાયુદ્ધરાજાએ દશમ ઉદ્ધાર કર્યો. ૧૧. શ્રીરામચન્દ્ર અગિયારમો ઉદ્ધાર કર્યો. ૧૨. શ્રીપાન્ડોએ બારમો ઉદ્ધાર કર્યો અને વીસ કેડ મુનિની સાથે પાન્ડો સિદ્ધાચલપર મુક્તિને પામ્યા.
થે આરે એ થયા, સવી મોટા ઉદ્ધાર; “સુક્ષ્મ ઉદ્ધાર વચ્ચે થયા, કહેતાં નાવે પાર.”
શ્રીવીરવિજયકૃત નવાણું પ્રકારી પૂજામાં. ચોથા આરામાં મેટા ઉદ્ધાર થયા. વચ્ચે સૂક્ષ્મ જે જે ઉદ્ધાર થયા તેને કહેતાં પાર આવી શકે તેમ નથી. ૧૩. વિક્રમ સંવત ૧૦૮માં ભાવડના પુત્ર જાવડશાએ શ્રી.
વજીસ્વામી મહારાજના ઉપદેશથી અને તેમની સહાયથી
સિદ્ધાચલને ઉદ્ધાર કર્યો. ૧૪. વિક્રમ સંવત ૧૨૧૩માં કુમારપાળ રાજાના મંત્રી બાહક
કે જે શ્રીમાળીવંશમાં મુકુટસમાન હતા તેમણે ઉદ્ધાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org