________________
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૩૪૫ હવે બે પક્ષ મલ્યા રાજવીરે, કાંઈ સુભટ મહાબલવાનરે; અ અદ્ધ અજાણતારે, કઈચાર અક્ષણી માન. ક. ૧૫ વીરહણ્યા મહા યુધ્ધમાંરે, સુગ્રીવના વિટસુગ્રીવરે; ક્ષીણાસ્ત્ર પુર બાહિર રોરે, કાંઈ વાધી ચિત્ત અતીવશે. ક. ૧૬ સુકૃતી વાલિ મહાબલીરે, કાંઈક અક્ષત પિરૂષ જેહરે; દીક્ષા લેઈ સંયમીરે, કઈ શિવપદ પામ્યા તેહરે ક. ૧૭ ધનધન અંગજ તેહને, કાંઈ અંત સુર રેક તાસરે; બેને ભેદ અજાણતેરે, કાંઈ કેહને હણે રાખે કામરે ક. ૧૮ ખરપણુ મુજ સખાઈયેરે, કાંઈ રામે હણ્ય
બલધારરે, ઉપગારી જે વિરાધતે રે, કાંઇ તાસનમું નિરધારરે ક. ૧૯ એહ વિમાસી દૂતસુરે, કાંઈ પુછી વિરાધન તમારે કાંઈ લક્ષ્મણને ચરણસરણ કીધા જઈને શ્રી રામ ક. ૨૦ રામ અનુજ સાથે ગ્રહીરે કાંઈ કિષ્કિાવિઘા જઈ કૃપાલ, યુદ્ધભણી તેડાવીયેરે, કાંઈ માયી સુગ્રીવ ભૂપાલરે ક. ૨૧ બે સરિખા નવ ઉલળે, કાંઈ ભિન્નકરને “કામરે; વજાવ ધનુષતણેરે, કાંઈ ટેકારવ કી નામ ક. ૨૨ વિદ્યા વિશે પ્રવત્તિનીરે, નાઠી સાંભલિ નાદરે; એકણિ બાણિ માથી હરે, કાંઈ રામ થયે જય
વાદ. ક. ૨૩ સગલેહી આવી મોરે, કાંઈ સુગ્રીવને પરિવાર, રાજપુરાતન આપીયેરે, કોઈ દાસરથી હિતધારિર. ક. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org