________________
૩૦
તરીકે થએલા છે તે આગાહિલના વ‘શજ છે. ગાહિલ પુત્ર ઉપરથી ગુહિલુ-ત (ઘેલાત, ઘેલેાતિ, ઘેલેાટી) થયા. ગુહુસેનના માટે કુવર ધરસેન બીજે તેના પછી ગાદીપતિ થયા, અને બીજા કુંવર ગુહાદિત્ય અથવા ગુહાએ ઈડરનું રાજ્ય મેળવ્યુ. તેના વ‘શજ ઈડરથી ચિતાહ (મેવાડ) ગયા અને તેના વંશજો હાલ ઉદેપુરમાં રાજાએ છે. અને તે પશ્ચાત શિશેાઢીયા તરીકે પ્રખ્યાતિને પામ્યા છે. ગુહસેન પારસી મહારાજા નેસરવાનની કુવરીપરણ્યા
* શિયિાવશની સ્થાપના જૈનાચાર્યે કરેલી છે. આમુજી પાસે હાદ્રા ગામ છે ત્યાંના ચૈત્યવાસી પરંપરાગત મહાત્માના અમે જ્યારે સ. ૧૯૭૧ મહાવદ ત્રયાદીનારાજ આણુપરથી ઉતરી વણાકા ગયા ત્યારે ત્યાં મેળાપ થયે। અને તેણે પોતાની વંશવહીમાંથી ક્ષત્રિયાના વશ સ્થાપક જૈનગચ્છોય આચાર્ય તરીકે નીચે પ્રમાણે દુહા કહ્યા
C
“શિશોળિયા સંડેસરા, ચણીયા ચોઢાળ; चैत्यवासिया चावडा, कुल गुरु एह बखाण. "
જૈનષ ડેફગાચાર્યે શિશેાદિયાવ‘શની સ્થાપના કરેલી છે, તેથી શિશેદિયા રજપૂતા અને રાજાએ ષડેરકગચ્છીય કહેવાયછે. ઇશ્વરસૂરિ, યશે।ભદ્રસુરિ શાલિસુર અને સુમતિસૂરિ, શાન્તિસૂરિ વગેરે પ્રખ્યાત આચ યં આ ગચ્છમાં થઇ ગય છે. ષ ડેરક ગામ એ ણુપુરથી પાંચ ગાઉપર છે તેના નામે ષડેરકચ્છ પડયા હોય એમ સમજાય છે, સરકને હાલ સાંડેરાવ કહેવામાં આવે છે. યશે ભદ્રસૂરિદશમાં સૈકામાં થયા છે. પાલણ પુરમાં શ્રીશાન્તિનાથના દેરાસરની મૂર્તિયાપર સ ંવત્ ૧૩૩૧થી તે સંવત્ ૧૩૫૨ સુધીના ઉકેાગચ્છાચાર્યા, કાર ટકગચ્છાચાર્યાં અને 'ડેરકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org