________________
૨૯
અથવા વિજ્ય થયો એણે વિજયપુર વિદર્ભ અને વલભીપુર વસાવ્યાં. તેના વંશનું ઝાડ નીચે પ્રમાણે. વલ્લભીપુરના રાજાઓની વંશાવલી.
૧ વિજયસેન ભટારક
૨ ધરસેન ૧લે. ૩ બ્રેણસિંહ ર. ૪ ધ્રુવસેન ૧લો. ૫ ધરપત.
૬ ગુહસેન, ૭ ધરસેન જે
૮ શિલાદિત્ય ૧લા ઉફે ધર્માદિત્ય. ૯ ખરગ્રહ લો. દેરભટ |
| ( ૧૦ ધરસેન જે. ૧૧ ધ્રુવસેન ઉર્ફે બાલાદિત્ય
--- 1 ૧૨ ધરસેન થો. ૧૫ શિલાદિત્યદેવ રજે. ૧૪ પરગ્રહ ૨.૧૩ ધ્રુવસેન ૩જે. ૧૬ શિલાદિત્ય ૩જે.
વલ્લભીપુરના રાજાની મેવાડમાં ગાદી.
વલ્લભીપુરની ગાદીએ ઈ. સ. ૫૩–૫૬૯ સુધી ગુહસેને રાજ્ય કર્યું. એને ગુહિલ પણ કહેતા. જે ગેહિલ અને ઘેટી કાઠિયાવાડ અને રજપૂતાનામાં રાજ્ય કર્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org